________________
ગીતાજયંતી
ગીતાજયંતી માગસર સુદ ૧૧ ને રાજસાધાર રીતે ઉજવાય છે. શાથી ? વેદ વગેરેમાં કચાંય માગસર માસની વાત આવતી નથી. પણ ગીતાજીમાં માલાનામ્ માળેશોનેડિયમ્ આવે છે. એટલે ખાર માસમાં પ્રથમ માગસર હશે. એનુ કારણ કદાચ એમ હશે કે માસ અને વર્ષ ગણવાની આપણી રીતે અલગ છે. જેમકે ખ્રિસ્તી લેાકેા પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ પ્રમાણે ૩૬૫ દિવસનું વર્ષ ગણે છે. તેમને દર ચાર વર્ષે એક મહિનામાં એક દિવસની વધઘટ કરવી પડે છે. અને સકામાં પણ એમ કરવુ' પડે છે. હિંદુ લેકા નક્ષત્રની ગતિ પ્રમાણે વર્ષ ગણે છે, એટલે ૩૬૦ દિવસનુ વર્ષી ગણે છે. મુસલમાના ચંદ્રની ગતિ પ્રમાણે ૩૫૪ દિવસનું વર્ષ ગણે છે.
આ ત્રણેના મેળ મેળવવામાં અધિક માસ ગણતાં દર ૭૫ વર્ષે એક દિવસની ભૂલ રહી જાય છે. આજે ઉત્તરાયણ અંગ્રેજી તારીખ પ્રમાણે ૨૨ ડિસેમ્બર છે અને હિંદુ તિથિ પ્રમાણે જાન્યુઆરી ૧૪ છે. એમ ૨૩ દિવસને તફાવત છે.
આ પ્રમાણે વિચાર કરીએ તે મહાભારત કાળમાં માગસર સુદ ૧૧ થી વર્ષે શરૂ થતું હાવાનેા સંભવ છે. જોકે આમાં ખાતરીથી કહી શકાય તેમ નથી. છતાં ભગવાને પોતાનું સાધર્યું` માગસર માસ સાથે ઘટાવ્યું. તેથી ગીતાજયંતી આ માસમાં ઉજવવાના રિવાજ પડયો છે.
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com