________________
વર્ણાશ્રમ ધમ
૨૭ તે છે. આખા શરીરમાં માથું ઉપર છે, એટલે બ્રાહ્મણે એ માન્યું કે અમે શ્રેષ્ઠ છીએ. શરીરના બધા ભાગમાંથી કે શ્રેષ્ઠ અને કેણ નીચે? ખરી રીતે ઊંચનીચા જેવું કંઈ છે જ નહીં. ધડ ઉપરના ભાગને માથું નામ આપ્યું, તેમ આલંકારિક ભાષામાં તેને બ્રાહ્મણ નામ આપ્યું. એથી તે મેટે બની જતું નથી.
માથું હંમેશ ખુલ્લું હોય છે અને રહે છે. આંખ, નાક, કાન, મેં ટાઢ, તાપ અને વરસાદમાં ય ખુલ્લાં રહે છે. જે એ ખુલ્લાં ન હોય તે નુકસાન થાય.
વળી માથું આખા અંગને મુખ્ય અલંકાર છે. તે ઊંચું અને ખુલ્લું હોવાથી હંમેશ આગળ તરી આવે છે. આમ મસ્તક આખા અંગનું ભૂષણ છે.
ક્ષત્રિય-વાઘુર્વે વરું વીર્ય હાથ ક્ષત્રિય છે. કઈ માથામાં ફટકા મારવા આવે, કે પેટમાં લાકડી ખેસવા આવે કે પગમાં લાકડી મારવા આવે તે હાથ રક્ષણ કરવા દેડી જશે. ઘા સહન કરીને પણ હાથ બધાને બચાવશે, અને તે હંમેશાં ખુલ્લા રહે છે તે પિતાનું કામ ન કરે તે શરીરને નભવું મુશ્કેલ થાય. બે હાથ ન હોય તે તે તદન એશિયાળું બની જાય, ગુલામ બની જાય. ગુલામ માણસ જીવી શકે ખરે, પણ તેના જીવનમાં પ્રાણ, આશા કે ઉત્સાહ ન હોય.
વૈશ્ય–પેટને વૈશ્ય કહેવામાં આવ્યું છે, તેનું રક્ષણ કરવું જોઈએ. બધે ખેરાક પેટમાં જાય, એટલે બધી સંપત્તિ વૈશ્ય પાસે જાય. એ ખેરાકનું લેહી બનીને આખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com