________________
આશ્રમ ધર્મ
જન્મે છે. પક્ષોમાં પ્રથમ હોય છે. તે સેવાય છે અને તૈયાર થાય છે. પછી ઇંડું ફૂટી જાય છે, એટલે તે બહાર આવે છે. પછી તેની માતા તેને પિષે છે.
એવી રીતે મનુષ્યનું ઘડતર પણ બે વખત થાય છે. એક ગર્ભવાસમાં અને બીજું જન્મ પામ્યા પછી બ્રહ્મચર્યાશ્રમમાં. એક માતાને પેટે અને એક સરવસ્તીને પેટે અથવા ગુરૂકુળમાં જન્મે છે.
આપણા ધર્મગ્રંથોમાં એવી વાત આવે છે કે ગર્ભવાસમાં જ્ઞાન મળેલું, તે તેને જીવનમાં ઉપયોગી થયું. અભિમન્યુને ગર્ભમાં કેઠાવિધા મળી હતી, પણ છેલ્લા સાતમા કેઠાની વિદ્યાની વાત ચાલતી હતી ત્યારે સુભદ્રા ઊંઘી ગયાં. તેને લીધે એટલું જ્ઞાન અધૂરું રહી ગયું. પરિણમે છેલ્લા કેઠાયુદ્ધમાં અભિમન્યુ મરાયે.
રાતિ મેગા-ગર્ભમાં ભેજન આપે છે. આ ભેજન એટલે દાળભાત નહીં, પણ શરીરને ટકવા માટે રસ અને તેની સાથે માતપિતાની ટેવે.
ઈશ્વરે કેવી લીલા–રચના કરી છે, તેને વિચાર કરીએ છીએ ત્યારે તેને પાર પામ મુશ્કેલ લાગે છે.
સ્ત્રીની રજ સાથે પુરુષનું વીર્ય મળે ત્યારે તેમાં જીવ પેદા થાય છે. વીર્યમાં અનેક નાનાં જંતુઓ હોય છે. એ બધામાંથી કેકની જોડી થઈ જાય છે. અને એ ભેગાં થાય ત્યારે તેમાંથી બે અને બેમાંથી ચાર એમ અનેક ભાગ થાય છે અને એ બધા ભાગો એકબીજા સાથે જોડાતા જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com