________________
વર્ણાશ્રમ ધમ
૨૫
રાખીને પછી બાકીની સંપત્તિ સમાજમાં વહેંચે છે, એટલે તેને દાન લેવાના અધિકાર નથી.
બ્રાહ્મણુ સંસ્કૃતિ રચે અને તેનું રક્ષણ કરે, અને તે ન સંસ્કૃતિના નાશના સાક્ષી
કરી શકે તેા મતને ભેટ. પણ થવાને તે જીવતા ન રહે.
ક્ષત્રિય બ્રાહ્મણે રચેલી સ ંસ્કૃતિનું રક્ષણ કરે, અને ન કરી શકે તેા તે મરી જાય.
પણ વૈશ્ય સમાજને પેષે અને પેષવાનું ન બની શકે તા તેને માટે તે મરી ન જાય.
શૂદ્ર—સેવા કરે, પરિચર્યા કરે. પેાતાને માટે જીવે. પણ તે જે કંઈ કરે તેમાં સામાજિક કલ્યાણ થાય ખરું. આજે તે શૂદ્ર હલકા ગણાય છે, પણ તેમ નથી. તેના સિવાય સમાજ ટકી ન શકે.
આપણે ઇશ્વરને વિશ્વકર્માના નામથી એળખીએ છીએ. વિશ્વકર્માં એટલે કારીગરવ. તે વર્ગ શૂદ્ર છે. વિશ્વકર્માના પાંચ પુત્રા ગણાય છે
લાકડું ઘડનાર
લેખું
માટી
""
ઘડનાર
સુથાર
લુહાર
કુંભાર
પથ્થર
સલાટ
,,
મકાનના રચિયતા કડિયા
આમ કુદરતે જે સંપત્તિ પેદા કરી છે તેમાંથી તે
ઉપયાગી ચીજો બનાવીને સમાજને ટકાવે છે. એટલે તે વ
ન હાય તે સમાજ ટકી શકે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com