________________
વર્ણાશ્રમ ધર્મ
યુદ્ધમાં ઝંપલાવ્યા પછી પાછો ન હઠે. સામે મેત દેખાય તે ય તે પાછો ન હટે. મૃત્યુને ભેટે પણ હતાશ થઈને પાછા ન ફરે. આપત્તિ આવે ત્યારે તે વધુ તેજસ્વી થાય. આપત્તિથી ગભરાય તે ક્ષત્રિય નહીં.
શક્તિ તે ઘણામાં હોય છે. રાક્ષમાં ઓછી શક્તિ હતી ? પણ તે પિતાને માટે જીવ્યા હતા. એટલે જે પિતાની શક્તિને ઉપગ પિતાને જ માટે કરે તે ક્ષત્રિય નહીં પણ રાક્ષસ છે. ક્ષત્રિયને ધર્મ સમાજનું રક્ષણ કરવાનું છે. જ્યાં રક્ષણની જરૂર પડે ત્યાં ક્ષત્રિય પહોંચ્યું જ હોય. સમાજનું રક્ષણ કરવાની શક્તિ ઓછી થાય અથવા નાશ પામે તે ક્ષત્રિય ધર્મ નાશ પામ્ય ગણાય.
વૈશ્ય–ઉત્તરા' = પ્રવેશ કરવું. સમાજમાં જે પ્રવેશ કરે તે વૈશ્ય. સમાજમાં વૈશ્ય હોય તે સમાજ ખીલે અને ટકે. એટલે આ શબ્દ સંપત્તિવાચક છે.
સંપત્તિ ઉત્પન્ન કરવી અને સમાજના દરેક અંગને પહોંચાડવી, એ વૈશ્યનું કાર્ય છે. જે સમાજનું એક અંગ ખીલે અને બીજું કરમાય તે સમજવું જોઈએ કે વૈશ્ય ધર્મમાં ક્યાંક ખામી છે.
એના વિશે મનુ મહારાજે કહ્યું છે: पशूनां रक्षणं दानं ईज्याध्ययनमेव च । वणिक्यं कुशीदं चैव, वैश्यस्य कृषिमेव च ।
તેનું કાર્ય પશુનું પાલન કરવું, ખેતી કરવી, વેપાર કરે, દાન આપવું, વગેરે છે.
વૈશ્ય દાન લે નહીં. કેમકે તે પિતાના ખપપૂરતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com