Book Title: Padarth Prakash 22 Yatidin Charya
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 54 છાયા પરથી દિવસ કેટલો ગયો કે રહ્યો? તે જાણવાનું કરણ - સાઢપોરિસી વખતે પ્રમાણયુક્ત પુરુષની છાયાનું પ્રમાણ - માસ છાયાનું પ્રમાણ (પાદ'). પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો કાર્તિક માગશર છાયા પરથી દિવસ કેટલો ગયો કે રહ્યો? તે જાણવાનું કરણ - (i) = છાયાના પાદ + 7 (ii) = 289 + (1) (i) = (i) - 2 (v) = (i) + 2 = દિવસનું પ્રમાણ (ઘડીમાં). જો બે પ્રહરની અંદરનો સમય હોય તો તેટલો દિવસ ગયો. જો બે પ્રહરથી વધુ સમય હોય તો તેટલો દિવસ રહ્યો. દા.ત. છાયા 7 પાદની હોય ત્યારે દિવસ કેટલો ગયો? () = 7 + 7 = 14 con fx was n ona 1. 1 પાદ = 1 વેત = 12 અંગુલ