Book Title: Nyayamanjari Part 3
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૨૬
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
થાય, જેમ કે યથા” ઉપલબ્ધિનું કારક ગુણુવાળું કારક, અયથા ઉપલબ્ધનુ કારક દાષથી કલુષિત કારક, [ અયથા વ્યથા ત્વ] બંનેથી રહિત ઉપલબ્ધિનું કારક સ્વરૂપાવસ્થિત (=ગુણુ–દાષરહિત) કારક. પરંતુ એવુ" નથી. ઉપલબ્ધિ બે પ્રકારની જ છે—–યથા અને અયથા. તે બેમાં અયથાર્થ ઉપલબ્ધિ દેષયુક્ત કારકનુંકા છે એ જાણીતુ છે. દોષવાળા કારકને લીધે જ [ દોષયુક્ત અર્થાત્] કુટિલ કુંભ વગેરે કાર્યો ઉત્પન્ન થતાં દેખાય છે. તેવી જ રીતે, [દોષ" જ્ઞાન અન્ય પ્રમાણુથી થતુ હેાઈ, ] અન્ય પ્રમાણથી જ્ઞાત તિમિર આદિ દોષથી એ ચંદ્રનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને અયથાર્થ ઉપલબ્ધિ દેષયુક્ત કારકના કારૂપે પુરવાર થતાં તેમ જ હવે ત્રીજા પ્રકારના કાર્યાંના (યથા વ-અયથાવથી રહિત ઉપલબ્ધિના) અભાવ હેાઈ યથાર્થીપલબ્ધિ સ્વરૂપાવસ્થિત (=ગુણુ-દેાષરહિત) કારકથી જ ઘટે છે, એટલે તે અર્થાત્ યથાર્થ્રોપલબ્ધિ ગુણુની કલ્પના કરાવવા શક્તિમાન નથી. વળી અનુમાનની બાબતમાં પક્ષધ, અન્વય, વગેરે જે કારણસામગ્રી તે અનુમિતિજ્ઞાનની જનક છે, તે જ કારણસામગ્રી તે અનુમિતિજ્ઞાનના પ્રામાણ્યની જનક છે એ નણીતું છે. વળી, સ્વરૂપાવસ્થિત કારણા કાર્ય ને ઉત્પન્ન કરવામાં ઉદાસીનતા સેવતા નથી જ જેથી કરીને યથાર્થ ઉપલબ્ધિની ઉત્પત્તિ દ્વારા કારણેામાં ગુણુની કલ્પના કરવી પડે, આ પુરવાર કરે છે કે કારણમાં ગુણા હેાતા નથી, આંખ વગેરેની બાબતમાં નિર્મળતા' શબ્દના વ્યવહારનુ` કારણુ કાચરાગ, કમળા, વગેરે દાષાનુ` આંખ વગેરેમાંથી દૂરીકરણ છે અને નિહ કે આંખ વગેરેના સ્વરૂપથી અતિરિક્ત તેમનામાં રહેલા ગુણૅ. આંખ વગેરેની બાબતમાં અજન વગેરેના ઉપયોગ દેાષ દૂર કરવા માટે જ છે અને નહિ કે ગુણુ પેદા કરવા માટે. ઉપસંહારમાં જણાવવાનું કે યથા ઉપલબ્ધ કેવળ સ્વરૂપાવસ્થિત અર્થાત્ ગુણદોષરહિત હેતુથી (=કારકથી) જન્ય છે, પરંતુ હેતુમાં (કારકમાં) સ્વરૂપ ઉપરાંત વધારામાં દેષ હાય તા તે હેતુ જ અયથાર્થ ઉપલબ્ધ ઉત્પન્ન કરે છે. તેથી જ અમે મીમાંસકે અપ્રામાણ્યને પરતઃ માનીએ છીએ; તે પેાતાની ઉત્પત્તિ માટે કારકગત દેષાની અપેક્ષા રાખે છે અને પેાતાના નિશ્ચયાત્મક જ્ઞાનની ઉત્પત્તિને માટે તે બાધકની અપેક્ષા રાખે છે. નિષ્કર્ષી એ કે પેાતાની ઉત્પત્તિ માટે પ્રામાણ્ય કારકગત ગુણની અપેક્ષા રાખતું નથી.
36. नापि स्वकार्यकरणे किञ्चिदपेक्षते, अर्थप्रकाशनस्वभावस्यैव तस्य स्वहेतोरुत्पादात् । अर्थप्रकाशनमेव च प्रमाणकार्ये, प्रवृत्त्यादेः पुरुषेच्छानिबन्धनत्वात् ।
नैव वा जायते ज्ञानं जायते वा प्रकाशकम् । अर्थप्रकाशने किञ्चिन्न तूत्पन्नमपेक्षते ॥
तथा चोक्तम्—
Jain Education International
मृदण्डच सूत्रादि घटो जन्मन्यपेक्षते ।
વાહરને સ્વસ્થ્ય તપેક્ષા ન વિદ્યતે। કૃતિ । [તત્ત્વયં રૃ, ૭૬૭]
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194