Book Title: Nyayamanjari Part 3
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
મહત્ત્વ આદિ ગુણ શબ્દગુણમાં ઘટે છે
૧૭૫
આકાશાશ્રિત હેવાની સાથે સાથે તેનું ગ્રહણ, પર્વે જણાવ્યા પ્રમાણે, નિયત હેવાથી (અર્થાત સર્વત્ર નહિ પણ અમુક દેશમાં તેનું ગ્રહણ થતું હોવાથી) તે કાર્ય છે.
નૈયાયિક-આ એવું નથી, કારણ કે એક શબ્દને બીજા શબ્દથી ભેદ તેમ જ શબદનો વિનાશ પ્રત્યક્ષ થતા હેવાથી શબ્દનું કાર્ય સિદ્ધ થાય છે.
મીમાંસક-તે પછી શબ્દના નિયત ડણનું સમર્થન કરવા માટે શા સારુ આટલે બધે પ્રયાસ કરે છે ?
તૈયાવિક-શબ્દનું નિયગ્રહણ પણ કાર્યપક્ષને અનુકૂળ છે એ દર્શાવવા. તે જ તેનું કાયવ પુરવાર કરવા માટેની યુતિ નથી. વધુ સક્ષમ પરીક્ષાની જરૂર નથી.
299. अपर आह परिस्पन्दविलक्षगस्य प्रत्यक्षवादकर्मत्व शब्दस्य साध्यते, न समानजात्यारम्भकवादितीतरेतराश्रयस्पोऽपि नास्तीति । तस्मात् सर्वथा परिशेषानुमानाच्छब्दस्य गुणत्वसिद्धिः ।
299. બીજા કેટલાક કહે છે કે શબ્દમાં કર્મવિલક્ષણતા પ્રત્યક્ષ થાય છે એ કારણે શs કર્મ નથી એ પુરવાર કરવામાં આવે છે-નહિ કે શબ્દ શબ્દને ઉત્પન્ન કરતે હેવાને કારણે. તેવી પરિશેષ અનુમાનથી શબ્દ ની ગુણવસિદ્ધિ સર્વથા ઘટે છે.
300. कथं तयस्य महत्त्वावियोगो ! निर्गुणा गुणा इति हि काणादाः । अस्ति हि प्रतीतिमहान् शब्द इते । समानजातीयगुणाभिप्रायं वत् कणादवचनमिति न તોષઃ | તમારા રામુ: શા | મણિ –
यथाऽऽत्मगुणता हीच्छाद्वेषादेरुपपत्स्यते ।
शब्दो नयेन तेनैव भविष्यति नभोगुणः ॥ 300. મીમાંસક-જે શબ્દ ગુણ હોય છે તેમાં મહત્વ વગેરે કેમ રહે છે કારણ કે ગુણેમાં ગુણે હોતા નથી એમ વૈશેષિકા કહે છે. પરંતુ “મહાન શ’ એવી પ્રતીતિ તે થાય છે.
યાયિક-કણાદના તે વચનને આશય એ જણાવવાનું છે કે ગુણામાં સજાતીય ગુગ હેતા નથી; (ઉદાહરણાર્થ, રૂ૫માં રૂપ હેતું નથી, રૂ૫માં સંખ્યા તે હેય છે.) તેથી, શબ્દ આકાશને ગુણ છે. વળી, જે રીતે [પરિશેષાનુમાનથી] ઇશ, ષ વગેરે આત્માના ગુણે પુરવાર થાય છે તે જ રીતે શબ્દ આકાશને ગુણ પુરવાર થશે.
301 રે તુ મનાતી રામનિષેધદેતવઃ “વાત થાય परैरुपन्यस्ताः तेषामप्रयोजकत्वान्न साधनत्वम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194