Book Title: Nyayamanjari Part 3
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 106
________________ ઈશ્વર સજનમાં કમ પર આધાર રાખે છે? ૯૩ અસહ્ય દુઃખદાહથી પીડાતા મનવાળાને દેખીને ઉપજે છે, અને નહિ કે મૂક્ત આમાં જેવા સર્વથા દુઃખરહિત જીવોને દેખીને. વળી, જે કરુણ મૃતથી સીંચાયેલ હૃદયવાળો હોવાને લીધે તે જગતનું સર્જન કરતો હોય તે પછી દર્વાર દુ:ખથી ખીખીચ ભરેલ દારણ જગતનું સજન તે શા સારુ કરે છે ? જે કહે કે કેવળ સૂપભેગોગ્ય જગતનું સર્જન કેમ કરવું એ તે જાણતા નથી તો તેમ કહેવું ઉચિત નથી; અથવા એવું જગત તે સજે છે પણ પછી લાંબો સમય એવું તે રહેતું નથી એમ કહે છે એ પણ બરાબર નથી. જેના જવાત ને કોઈ સીમા નથી અને બધા પદાર્થોની સ્થિતિ (દશા) જેની ઇચ્છા મુજબ થાય છે એવા પરમેશ્વરને શું અસાધવું હોય? ____ 156. नानात्मगतशुभाशुभकर्मकलापापेक्षः स्रष्टा प्रजापतिरिति चेत् ; कर्माण्येव हि तर्हि सृजन्तु जगन्ति, किं प्रजापति ना ? अथाचेतनानां चेतनानधिष्ठितानां स्रष्ट्रत्वमघटमानमिति तेषामधिष्ठाता चेतनः कल्प्यते इति चेत्, न, तदाश्रयाणामात्मनामेव चेतनत्वात् त एवाधिष्ठातारो भविष्यन्ति, किमधिष्ठात्रन्तरेणेश्वरेण ? तस्यापि तादृशा परकीयकर्मान्तरापेक्षासङ्कोचितस्वातन्त्र्येण किमैश्वर्येण कार्यम्, राज्यमिव मन्त्रिपरवशमैश्वर्य कोपयुज्यते तादृक् यत्राप निरपेक्ष रुच्यैव न रच्यतेऽभिमतम् ? अन्येनाप्युक्तम् किमोश्वरतयेश्वरो यदि न वर्तते स्वेच्छया । न हि प्रभवतां क्रियाविधिषु हेतुरन्विष्यते ॥ इति । 156. નિયમિક-જુદા જુદા આ તમામના શુભ અને અશુભ કર્મોની અપેક્ષા રાખીને ઈશ્વર જગત સજે છે. શંકા–તે પછી કર્મો જ જગતનું સર્જન કરે , ઇશ્વરની શી જરૂર છે ? - નયાયિક-ચેતનથી પ્રેરિત અચેતનમાં (કર્મોમાં) સર્જનનું સામર્થ્ય ધટે છે એટલે તે બને છે કે એક ચેતન ( ઈશ્વર) ક૯૫વામાં આવે છે. શંકા–ના, કર્મોના આશ્રયરૂપ જીવાત્માઓ ચેતન હેઈ તેઓ જ કર્મોના પ્રેરક બનશે, બીજ અધિષ્ઠાતા ઈશ્વરને માનવાની શી જરૂર છે ? બીજાનાં કર્મોની અપેક્ષા રાખવાને કારણે મર્યાદિત થઈ ગયેલ આવા સ્વાતંરૂપ અયનું શું પ્રયોજન ? કેવળ મંત્રના ઉપર જ આધાર રાખતું હોય એવું રાજાનું આશ્વર્ય શા કામનું ? જ્યાં રાજા બીજા ઉપર આધાર રાખ્યા વિના પિતાની મરજી પ્રમાણે પિતાને અભિમત કંઈ કરી શકતો ન હોય? એટલે જ બીજાઓએ કહ્યું છે કે “જે ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે ન વતી શકતું હોય તો એવા ઈશ્વરના અંધને શું કરવાનું ? કારણ કે જે પ્રભુએ છે તેઓ તો પોતે જે. કંઇ જે રીતે કરવું હોય છે તેને (ગ્ય ઠરાવવા) કેતુઓ ખોળતા નથી. [તેઓ તો પિતાને જે ઇચ્છા થાય તે ઈચ્છા પ્રમાણે જ કરે છે. અર્થાત્ તેમની ઈચ્છા યોગ્ય જ હોય છે.] ____157. अथ क्रीडार्था जगत्सर्गे भगवतः प्रवृत्तिः, इदृशा च शुभाशुभरूपेण जगता सृष्टेन क्रीडति परमेश्वर इत्युच्यते तहि क्रीडासाध्यसुखरहितत्वेन सृष्टेः पूर्वमवाप्तसकलानन्दत्वं नाम तस्य रूपमवहीयते । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194