________________
ઈશ્વરસાધક સામાન્યતદષ્ટ અનુમાન પ્રણીત છે એમ કહેવું યોગ્ય નથી. તે ઈશ્વરપ્રણીત હોય તે પણ મારા જેવાઓને (=ઈશ્વરમાં ન માનનારાઓને) તેમાં વિશ્વાસ કેમ બેસશે ? વળી, આગમ ઈશ્વરપ્રણીત હોવાને કારણે આગમનું પ્રામાય છે, અને આગમ પ્રમાણ હોવાને કારણે ઈશ્વર [આગમ દ્વારા] પુરવાર થાય છે-આમ અન્યાશ્રયદેષ આવે છે. અન્યથાનુપત્તિ દ્વારા પણ ઇશ્વર પુરવાર થવો શક્ય નથી, કારણ કે એવું કોઈ કાર્ય દેખાતું નથી જે ઈશ્વર વિના ઘટતું ન હેય. નિષ્કર્ષ એ કે સદ્ વિષયને ગ્રહણ કરનાર કોઇ પણ પ્રમાણ વડે ઈશ્વરનું સ્વરૂપ ગ્રહણ થતું ન હાઈ ઈશ્વર નથી એ પુરવાર થયું. કેવળ પ્રસિદ્ધિ(= કવાયકા)ને આધારે ઈશ્વરની કલ્પના કરવી યોગ્ય નથી કારણ કે તે નિમૂલ છે, એટલે જ કહ્યું છે કે “તડ ઉપર યક્ષ રહે છે એવી લોકવાયકા જેવી આ કવાયકા છે. જગતની ઉત્પત્તિ અને નાશ દુર્ઘટ જાણીને નીતિ હસ્યના જાણકારોએ કહ્યું છે કે કદી પણ આવું જગત નહિ હેય એમ નહિ [અર્થાત્ જગત સદાકાળ આવું ને આવું જ છે એની ઉત્પત્તિ કે નાશ છે જ નહિ.]
161. યમત્ર વૈદ્રામઃ | ચત્તાવરિદ્રના નાટ્રિનિર્માનિપુણપુરુષારિજેક્ષ प्रत्यक्ष न भवतीति तदेवमेव; प्रत्यक्षपूर्वकमनुमानमपि तेनैव पथा प्रतिष्ठितमिति तदप्यास्ताम् । सामान्यतोदृष्टं तु लिङ्गमीश्वरसत्तायामिदं ब्रूमहे - पृथिव्यादि कार्य धर्मि, तदुत्पत्तिप्रकारप्रयोजनाधभिज्ञकर्तृ पूर्वकमिति साध्यो धर्मः, कार्यत्वाद् घटादिवत् ।
161. અહીં અમે તૈયાયિકે કહીએ છીએ–પર્વત વગેરેનું નિર્માણ કરવામાં નિપુણ પુરુષને જાણવા પ્રત્યક્ષ સમથ નથી એમ તમે કહે છે, ખર૫ર એમ જ છે. પ્રત્યક્ષપૂર્વક અનુમાનની પણ આ જ દશા છે એમ તમે કહે છે, તે પણ લે છે. પરંતુ ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનારું આ રહ્યું સ માન્યતે દષ્ટ લિંગ (=અનુરાન) - પૃથ્વી વગેરે કાર્યો ધમી છે; તેમની ઉત્પત્તિને પ્રકાર, તે મની ઉત્પત્તિનું પ્રયોજન વગેરેને જાણ નાર કર્તા પૂર્વક તે કાર્યો છે એ સદષધર્મ કારણ કે તેઓ ઘટ વગે ની જેમ કાર્યો છે એ હેતુ છે. ____162. ननु कार्यत्वमसिद्धमित्युक्तम् । क एवमाचष्टे चार्वाक शाक्यो मीमांसको वा ? चार्वाकस्तावद् वेदरचना गा रचनान्तरविलक्षणाया अपि कायत्वमभ्युपगच्छति यः । कथं पृथ्व्यादिरचानायाः कार्यत्वमपगुचीत । मीमांसकोऽपि न कार्यत्वमपह्नोतुमर्हति यत एवमाह 'येषामप्यनवगतोत्पत्तीनां रूपमुपलभ्यते, तन्तुव्यतिषक्तजनितोऽय पटस्तद्व्यतिषङ्गविमोचनात् तन्तुविनाशाद्वा नश्यतीति कल्प्यते' इति । एवमवयबसंयोगनिर्वय॑मानवपुषः क्षितिधरादेरपि नाशसम्प्रत्ययः सम्भवत्येव । दृश्यते च क्वचिद् विनाशप्रतीतिः, प्रावृषेण्यजलधरधारासारनि ठित एव पर्वतैकदेशे ‘पर्वतस्य खण्डः पतितः' इति । वस्तुगतयोश्च कार्यत्वविनाशित्वयोः समव्याप्तिकता वार्तिक कृताऽप्युक्तैर--
तेन यत्राप्युभौ धौं व्याप्यव्यापकसम्मतौ । તત્ર સ્થાથલૈવ થાકૂ ને સ્થાપિતામતિઃ [ો. વા૦ ૬..૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org