Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 14
________________ આ દિવ ચ ન જેન સાહિત્ય-સમૃદ્ધિ ચાર વિભાગમાં વહેચાયેલી છે. દ્રવ્યાનુગ, ચરણકરણનુગ, ગણિત નુગ અને કથાનુમ. આ ચારે અનુયોગ પૈકી કથાનુયોગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કથાનુયોગ દ્વારા સામાન્ય આમસમૂહ પણ સહેલાઈથી સદાચાર અને સંસ્કારિતાના સુંદર બોધપાઠ પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત કથાનુવેગ વાચકના હૃદયને આકર્ષી લઇ તેને અંતઃકરણ પર શાસ્ત્રીયતાની ધર્મભાવનાની સચોટ અને તાત્કાલિક અસર ઉત્પન્ન કરી શકે છે. આ હેતુને લક્ષમાં રાખીને જ સાહિત્ય પાસક સમર્થ જેને સાહિત્યસ્વામીઓએ થાનુગમાં વિશેષ રચના કરી છે અને ઉપલબ્ધ સહિય-ભંડારનો પાસે ટકા જેટલો ભાગ કથાનુયોગને જ મળી આવશે. સામાન્ય વાર્તાને પણ કથા કહી શકાય, પરંતુ આકાશપટમાં પ્રહ, નક્ષત્ર અને અસંખ્ય તારાગણ હોવા છતાં, સૂર્ય અને ચંદ્ર જ ગણનાપાત્ર છે તેવી રીતે સાહિત્ય-ગગનમાં, ચોવીશ તીર્થકરો, બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવ અને પ્રતિવાસુદેવ તેમજ નવ બળદેવ એ શઠ શલાકા પુરુષના જીવનચરિત્ર અને તેમાં પણ શ્રી તીર્થકરોના ચરિત્રો ચંદ્ર-સૂર્યનું સ્થાન રોકે છે. પ્રતાપી અને મહાપુરુષના જીવનચરિત્ર જેવી પરોપકારક વસ્તુ બીજી ભાગ્યે જ સાંપડે છે. દેશના-ભરપૂર અને સદાચાર શીખવતા જીવનચરિત્રોથી પ્રાણીઓને આત્મભાન થાય છે અને અત્યાર સુધી અંધકાર-અટવીમાં આથડતાં પ્રાણીને પ્રકાશમય પથ નજરે પડે છે, નિરાશ બનેલ કે મહાવિહીન હદયમાં આશાનું પુનઈવન થાય છે અને મહત્વાકાંક્ષા પ્રગટવા સાથે તેને અવરાઈ ગએલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 294