Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ રથ 85 ત્યારે સૂરિ એમને કહે છે કે ચિતોડ પર પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથની પ્રતિષ્ઠા અમારા શિષ્ય વિવેકમંડને કરી હતી (સારભાગ, પૂ. 62, “વિવેકમષ્ઠનેનાસ્મચિ9ણ તત્પતિષ્ઠિતમ” 2, 186). કૃતિના અંતભાગમાં કત વિવેકથીર પોતાની ઓળખ વિનયમંડનના શિષ્ય તરીકે જ આપે છે– આશાં શ્રીવિનયામિડનગુરોધૃવોના શુભાં ઈચ્છાર્થસાધકાહવયં પ્રબો રયિત: શુભ: (2, 167) તચ્છિષ્યનુ વિવેકથીરવિબુધો નિત્યં વિધેયકરોત. (2, 164) અહીં વિનયમંડન નામ છે તેનું સારભાગમાં વિદ્યામંડન થઈ ગયું છે તે સરતચૂક લાગે છે. આ પ્રમાણે તો વિવેકમંડન વિદ્યામંડનના અને વિવેકબીર વિનયમંડનના શિષ્ય કરે, જે સ્થિતિ વંશવૃક્ષમાં બતાવવામાં આવી છે. પણ “શૃંગારમંજરી'માં આથી જુદી હકીકત મળે છે. ત્યાં વિવેકમંડનને વિનયમંડનના શિષ્ય કહ્યા છે અને વિવેકથીરનો ઉલ્લેખ જ નથી વિનયમંડનના પહેલા શિષ્ય તરીકે વિવેકપંડન ઉપાધ્યાયનો, બીજા શિષ્ય તરીકે સૌભાગ્યમંડન પંડિતનો અને પછી લધુ શિષ્ય તરીકે જયવંતસૂરિ પોતાનો ઉલ્લેખ કરે છે. પ્રથમ સીસ સોહામણા, સઘલા ગાગના ઠાય, વિજયમાન કુલમંડનઈ શ્રી વિવેકમંડન વિઝાય, 2416 ચંદ તણી પરે વાધતા, બીજા સીસ સુવિચાર, શ્રી સૌભાગ્યમંડન પંડિત, ચતુર સોભાગી સાર. 2417 અવર સવિ પરિવાર જે, શ્રીગુર નાણા વિશેખિ, તે ચિર નંદુ ભૂતલિં, સાધુસાધ્વી અનેક. 2418 નામઈ શંગારમંજરી, શીલવતીનું રાસ, શ્રી વિનયમંડનગણિ સીસિ કીઉં, જ્યવંત લધુ સીસ તા. 2419 “શૃંગારમંજરી'માં વિદ્યામંડનસૂરિ અને એમના શિષ્ય સભા રત્નસુરિનો ઉલ્લેખ કર્યા પછી વિનયમંડન ઉપાધ્યાય ને એમના શિણોનો ઉલ્લેખ આવે છે. એટલે કે બન્ને મુનિવરો અને એમના શિષ્યોન સ્પષ્ટ રીતે જુદા પાડવામાં આવ્યા છે, સૌભાગ્યમંડનને એમાં વિનયમંડનના શિષ્ય છે કે આવ્યા છે તેને 'પ્રબન્ધની પ્રશસ્તિને પણ ટેકો મળી શકે તેમ છે. પ્રતના લેખક સૌભાગ્યમંડને પાઠકવર્ય (વિનયમંડન)ની આજ્ઞાથી પ્રત લખેલી છે– પ્રતિ ચ પ્રથમદર્શાદલિખદેશમી ગુરૌ નિદેશાત્પાઠકેન્દ્રાણાં બુધ: સૌભાગ્યમંડન: (2, 168)