Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ છે ધમરાધનાના ઉલ્લાસમાં કડાકો નહીં જ. નક્કી ? જમીનમાં વાવેલા બધા જ દાણા ઊગવાના નથી એનો ખેડૂતને ખ્યાલ હોવા છતાં ય જમીનમાં એ દાણાંઓ વાવતો જ રહે છે. ખાધેલો બધો જ ખોરાક પચી જવાનો નથી એનો બરાબર ખ્યાલ હોવા છતાં માણસ પેટમાં ખોરાકપધરાવતો જ રહે છે. જવાબ આપો. ધર્મારાધના કરતી વખતે આપણો આ અભિગમ ખરો? કરેલી બધી જ ધર્મારાધનાઓ વિધિ-બહુમાનાદિની કચાશના કારણે કદાચ ફળવતી ન પણ બનતી હોય તો ય ધર્મારાધના કરતા રહેવાના આપણા ઉલ્લાસમાં કોઈ જ કડાકો બોલાતો નથી એ કહી શકવાની સ્થિતિમાં આપણું અંતઃકરણ ખરું?

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 100