Book Title: Laboratary
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 81
________________ શિકાર શેના ? દુર્બુદ્ધિના કે અરુચિના ? હાથમાં જે લાડવો છે એ ઝેરવાળો છે અને આ બાજુ વ્યક્તિને ભુખ સખત લાગી છે. પરિણામ? મોત હાથમાં જે લાડવો છે એ સંપૂર્ણ શુદ્ધ અને સ્વાદિષ્ટ છે. અને આ બાજુ વ્યક્તિની ભૂખસર્વથા મરી ગઈ છે. પરિણામ ? મોત ! પુણ્યનો ઉદય આ બાજુ જોરદાર છે અને બીજી બાજુ મન કલ્પનાતીત હદે ભોગલંપટ છે, પરિણામ ? દુર્ગતિ ! સદ્દનિો અનેસલંબનોની આખી ને આખી ફોજ આ બાજુ આંખ સામે છે અને બીજી બાજુ દિલમાં ધર્મારાધનાની કોઈરુચિજ નથી. પરિણામ? દુર્ગતિ ! જવાબ આપો. આપણી સ્થિતિ શી છે ? પુણ્યના ઉદયમાં દુર્બુદ્ધિ કેસિિનમાોની હાજરીમાં અરુચિ ? બંનેય જોખમી છે. જાતનો નંબર એમાં દેખાતો હોય તો બહાર નીકળી જવા જેવું છે. ૮૧

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100