________________
શિકાર શેના ? દુર્બુદ્ધિના કે અરુચિના ?
હાથમાં જે લાડવો છે એ ઝેરવાળો છે અને આ બાજુ વ્યક્તિને ભુખ સખત લાગી છે. પરિણામ?
મોત
હાથમાં જે લાડવો છે એ સંપૂર્ણ શુદ્ધ અને સ્વાદિષ્ટ છે. અને આ બાજુ વ્યક્તિની ભૂખસર્વથા મરી ગઈ છે. પરિણામ ?
મોત !
પુણ્યનો ઉદય આ બાજુ જોરદાર છે અને બીજી બાજુ મન કલ્પનાતીત હદે ભોગલંપટ છે, પરિણામ ? દુર્ગતિ !
સદ્દનિો અનેસલંબનોની આખી ને આખી ફોજ આ બાજુ આંખ સામે છે અને બીજી બાજુ દિલમાં ધર્મારાધનાની કોઈરુચિજ નથી.
પરિણામ? દુર્ગતિ !
જવાબ આપો. આપણી સ્થિતિ શી છે ? પુણ્યના ઉદયમાં દુર્બુદ્ધિ કેસિિનમાોની હાજરીમાં અરુચિ ? બંનેય જોખમી છે. જાતનો નંબર એમાં દેખાતો હોય તો બહાર નીકળી જવા જેવું છે.
૮૧