________________
તો પ્રસન્નતા સાથે આપણે સંમત ખરા ?
કમાલ છે
ને ? અંદરની સચ્ચાઈને પ્રગટ કરી દેતા ઍક્સ-રે’માં માણસને કોણ જાણે કેમ પણ રુચિ જ નથી. ડૉક્ટર પાસે ગયા બાદ ડૉક્ટર તરફથી જો “ઍક્સ-રે’ કઢાવી લેવાની માણસને સલાહ મળે છે તો એને આનંદ થવાને બદલે ઊંડે ઊંડે પણ એને ભય રહે છે. “કાંક અંદરથી ગરબડ તો બહાર નહીં આવેને?” જવાબ આપો. સાચે જ આપણાં મનમાં જે કાંઈ ચાલી રહ્યું છે એની રજેરજની વિગત જાણનાર પરમાત્મા આપણી સામે જ હાજર થઈ જાય અને બધાયની વચ્ચે એ વિગત જાહેર કરવા તૈયાર થઈ જાય તો આપણે પૂર્ણ
પ્રસન્નતા સાથે