________________
સંપીિ ખુદની રક્ષા નથી કરી શકતી. તમારી કરશે ?
નોકરીએ રાખેલા ગુરખાને તમે પગાર અપાતા હતા ૫000નો પણ તમે એને ગઈ કાલે નોકરીમાંથી છૂટો કરી દીધો. કારણ ? રાતના ચોરો આવ્યા અને તમારી સંપતિની રક્ષા કરવામાં એ ધરાર નિષ્ફળ ગયો. જવાબ આપો. સંપતિની રક્ષા કરવામાં નિષ્ફળ બનતા ગુરખાને જો , નોકરીમાં ચાલુ રખાય નહીં તો જે સંપ િતમારા ખુદની રક્ષા કરવામાં સફળ નથી બનવાની, તમારા મનની
પ્રસન્નતાને ચિરસ્થાયી બનાવી દેવામાં જે સંપ િજવાબ નથી જ આપવાની એ સંપનેિ આ ઊમ જીવનનો સંપૂર્ણ સમય આપી દેવાની જે ભૂલ તમે અત્યારે કરી રહ્યા છો એ ભૂલથી પાછા ફરી જવાની તમારી તૈયારી ખરી?