________________
પાપનિમિો પાસે સામે ચડીને તો આપણે જતા નથી ને ?
ગુંડો ઘરમાં આવવા માગતો હોય તો એને અટકાવવો પડે, પરાણે પણ આવી જાય તો એને ઘરની બહાર કાઢવો પડે, પરાણે પણ સોફાસેટ પર બેસી જાય તો
એને બહાર કાઢવા પોલીસને બોલાવવો પડે આ તો સંસાર છે. પાપનિમિોનો અહીં કોઈ તોટો નથી. અને આ તો મન | છે. કુસંસ્કારોનું જોર એના પર કેટલું છે એનું કોઈ વર્ણન થાય તેમ નથી. આ સ્થિતિમાં મન કઈ પળે પાપવિચારોમાં રમતું ન થઈ જાય એ પ્રશ્ન છે. જવાબ આપો. પાપનિમિો પાસે આપણે સામે ચડીને જતાં જ નથી એ નક્કી ખરું? સામેથી પાપનિમિડો આપણી પાસે આવી જાય છે તો એને દૂર ધકેલી દેવા
આપણે પ્રયત્નશીલ બની જઈએ છીએ એ નક્કી ખરું ? પાપનિમિાની મન પર અસર શરૂ થતાં જ આપણે પ્રભુશરણે ચાલ્યા જઈએ છીએ એ નક્કી ખરું?