________________
પ્રસ્તાવના
આનું વિશેષ સમર્થન થતું હોવાથી તેમજ તેના અન્તમાં શ્રી ધર્મવર્ધનગણિએ આ કૃતિ ૧૯ વર્ષની લધુ વયે રચેલી હોવાનું તેમજ તેની શિષ્ય-પરંપરાદિકના ઉલ્લેખ હોવાથી તેની પ્રશસ્તિની કડીઓ આપવી અસ્થાને નહિ લેખાય.
“t સતરઈસૈ ઉગણીસમૈ (૧૭૧૯) વરસે ચંદેરીપુરી આવૈ
શ્રીજિનભદ્રસૂરીશ્વર શાખા વિધિ ખરતર વડ દાયેં રી. ૪ સુભકરણ જિનચંદ યતીશ્વર ગણધર ગોત્ર ગજાવે રાજૈ “સુરતિ’ સહર માર્સે વલી જસ પડહ વાઘેં રી. ૫ પાઠક સાધુકરતિ સાધુસુંદર વિમલકીતિ વરતાર્થે વિમલચંદ સમ વિજયહુરષ જસ શ્રીદ્યમશીલ પ્રભા રી ૬ વય લઘુ મેં ઉગણીસમે વરસેં કીધી જોડિ કહાર્વે આ સરસ વચન કે ઈમે સે સહગુરૂ સુપસાવં રી. ૭ થતા વક્તા શ્રીસંધ રાખના વિઘન પરા મિટિ જોવા
ઈહ ભવ પર ભવ સહુ સુખ સાતા પામે ધરમ પ્રભા રી ગુણ ૮ इति श्रीशुद्धसम्यकत्वोपरि श्रीधेणिकमहाराजस्य चतुःपदिका। सर्व ढाल ३२ संपूर्णा ॥श्रेयोऽस्तुतराम् सर्व गाथा ७३१ ॥ श्रीवीकानेरमध्ये ॥ उपाध्यायश्रीधर्मवर्धनगणिः ॥ ततूशि(च्छि)ध्यवाचनाचार्यश्रीश्रीकीर्तिसुंदरगणितशि(9િ)ળ પરિણામની છે . તમામુનિઢિષતા થી
આ ચોપાઈની ૩૧મી ઢાલના અંતમાં ધર્મસિંહ એવું અપર નામ કવિરાજે સૂચવ્યું છે, એમ નીચે મુજબની કડી ઉપરથી સમજી શકાય છે –
ઢાલ ધન્યાસી ઈકતીસમી, ચતુર નિષેપ ચાર
શ્રીધ્રસી કહઈ સમક્તિ શુધ સુવઇ વંદી જે વારવાર.” આ શ્રેણિક-પાઈને અંતમાં શ્રી ધર્મવર્ધન ગણિને શ્રી કીર્તિસુન્દર ગણિ નામના શિષ્ય હતા એવો જે ઉલ્લેખ છે તેની શ્રીદેવસાગરગણિકૃત વ્યુત્પત્તિ-રનાકર (નામમાલા હંમી ટીકાની ૧૮૮૨-૮૩ને રીપોર્ટમાં સેંધાયેલ) પ્રતિને પ્રાન્ત ઉલેખ સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે –
* + લોળીવાર્ષિશીતાંશ( ૧૧ )–મિતે સંવતિ સંવત
શુઃ સુન્નિત્રયી , શ્રી “વિશ્વમપુરે વરે છે ૧ . भान्तीह श्रीमन्तः सद्यशसो वाचका विजयहर्षाः । तेषां शिष्याः सुगुणा विख्याताः सर्वविद्याभिः ॥ २ ॥ श्रीपाठकप्रधाना राजन्ते धर्मवर्धना गुरवः ।
अलिखदिमां तच्छिष्यः कीर्त्यादिमसुन्दरः स्वार्थम् ॥ ३ ॥" દશાર્ણભદ્ર પાઈ પણ આ મુનીશ્વરની કૃતિ છે, કેમકે તેના અન્તમાં કહ્યું છે કે –
+ સવંત સતરેસે સતાવને (૧૭૫૭), મેડતિ નગર મઝાર ચીમસે ગણધર શ્રીજિણચંદજી, સુજસ કહે સંસાર. કેઈ ૫ ભટ્ટારકીયા ખરતર ગ૭ ભલા સાણા જિનભસૂર વાચિક વિજયહષ વપતા વરૂ પરસિધ પુણ્ય પડર. ૬
તેહને શિગે એ મુનિવર તો શ્રીપાઠક ધ્રમસિંહ” આ મુનિરાજની પછી જેમ ધવર્ધન નામના એક મુનિવર્ય થઈ ગયા છે (જુઓ “જૈન ગૂર્જર કવિઓ” પૃ. ૩૬૫) તેમ તેમની પૂર્વે પણ એ નામના એક મુનીરાજ થઈ ગયા છે. આ હકીકત જં, ગુ, ક. એ નામના પુસ્તકના ૬૪ મા પૃઇ ઉપર આપેલા નીચે મુજબના ઉલ્લેખ ઉપરથી જોઈ શકાય છે
“ સંવત ૧૬૨૪ વર્ષે ફાગણ સુદિ ૮ શુક્ર કુકરવાડા ગ્રામ મધ્યે પં. શ્રી ધર્મવર્ધનગણિ શિ. ૫ શ્રી સૌભાગ્યવર્ધનગણિ શિ. પં. ગણેશલક્ષ્મી સૌભાગ્ય...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org