________________
ભક્તામર ] श्रीविनयलाभगणिगुम्फितम्
૧૫૯ તિ -પ્રાતિહાર્ય.
૩=ઉષ્ણ. કનિત (ઘા ઝન)=ઉત્પન્ન કરેલ.
દિવ=મડળ. વાતિહાર્ચનતંત્રતારા પ્રાતિહાયથી ઉત્પન્ન થયેલ.
વિશ્વ=કિંચિત ઉsણ મડળ. સુકના (યુગન)=સજજને.
તુ ઉચ્ચ, ઊંચું. સમીક્ષ્ય (ધ. ફક્સ)=રૂડી રીતે જોઈને.
૩૨ ઉદય. સુહા=સમાન.
=પર્વત. ૩૫માંaઉપમા.
ફિર=મસ્તક, ટોચ, તોમાં સમાન ઉપમાને.
તાધિરિાશિ=ઊંચા ઉદયાચળના મસ્તક વિપતિ (ધા ધા)=કરે છે.
ઉપર. સિએમ.
ઘ=જેમ. (૦ ) કિંચિત, અલ્પ.
સામે સૂર્યના.
પદ્યાર્થી તારા પ્રાતિહાર્યથી ઉત્પન્ન થયેલ ધર્મધ્વજ ઉપરના ચળક્તા સુવર્ણના કુંભને રૂડી રીતે જઈને સજજને ઊંચા ઉદયાચળની ટોચ ઉપરના સૂર્યના કિંચિત્ ઉષ્ણ મડળની સાથે સરખામણું કરે છે.”—૨૯
સ્પષ્ટીકરણ પ્રાતિહાર્ય–પર્યાલચન– - જિનેશ્વરની દેવરચિત વિભૂતિ તે પ્રાતિહાર્યા છે. આ વાતની તેને વ્યુત્પત્તિ-અર્થ સાક્ષી પૂરે છે, કેમકે પ્રતિહાર (પહેરેગીર )ની માફક જ વસ્તુઓને દેવ તીર્થંકર પાસે નિયમિત રીતે રજુ કરે તે “પ્રાતિહાર્ય” કહેવાય છે. એકંદર રીતે (૧) અશોક વૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભીમડળ, (૭) દુભિ અને (૮) છત્ર એ આઠ પ્રાતિહાર્યો છે. આ વાતની વિચારસારની નિગ્ન-લિખિત ૪૬૧ મી ગાથા સાક્ષી પૂરે છે–
“ककिल्लि १ कुसुमवुढी २ दिव्वझुणी ३ चामरा ४ ऽऽसणाई ५ च । ___ भामंडल ६ भेरि ७ छत्तं ८ जयंति जिणपाडिहेराई ॥"
આ તો શ્વેતામ્બર સમ્પ્રદાયની માન્યતા છે એમ નહિ, પરંતુ દિગમ્બર સમ્પ્રદાય પ્રમાણે પણ આજ આઠ પ્રાતિહાયી છે. એ વાતના સમર્થનમાં આ સ્તુતિકાર તાર્કિકશિરોમણિ સ્વામી સમતભદ્રાચાર્યકૃત જિનશતકનાં નીચે મુજબનાં (અધિપાદાભ્યાસ યમથી અલંકૃત) પાંચમા અને મુરજ બંધથી વિશિષ્ટ છઠ્ઠી એ બે પદ્યો રજુ કરવામાં આવે છે –
નતપાસનારા! તુર્મનો વર્ષમાણિત .. भामण्डलासनाशोक-सुमनोवर्षभासितः॥ दिव्यैर्ध्वनिसितच्छत्र-चामरैर्दुन्दुभिस्वनैः ।
दिव्यैर्विनिर्मितस्तोत्र-श्रमदर्दुरिभिजनैः ॥" ૧ છાયા
ककल्लिः कुसुमवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनानि च ।
भामण्डलं दुन्दुभि छत्रं जयन्ति जिनप्रातिहार्याणि ॥ ૨ “મનોજમા” ત્યારે સન્મવતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org