________________
ભક્તામર ]
श्रीविनयलाभगणिगुम्फितम्
૧૭૫
ન=નહિ.
વક્ષામનામના તારા નામરૂપી નાગ-દમની. સરચ (મૂળ ત૨) તેને.
હરિ (પૂ. )=૯દયમાં નામન=નામ.
થસ્થ (મૂળ ચ) જેના. નામની સાપને વશ કરનારી જડી,
કુંવર (મૂ૦ પું)=પુરૂષના.
પધાર્થ (હે નાથ !) જે પુરૂષના હૃદયમાં તારા નામરૂપી નાગ-દમની છે, તેને, જેણે વિષમતાના દેષરૂપી વિષથી પ્રાણીઓના સમૂહને દૂષિત કર્યો છે એ, ઐક્યને પરાભવ કરનારે તેમજ અત્યંત દેવી તથા દુષ્ટ એ મદન નામને મેટે સર્પરાજ પર્શ (પણ) કરે નહિ, (તે પછી બાધા તો કરેજ શાને ?'–૧૭
સ્પષ્ટીકરણ પ્રયોગ-નવચાર.
વિશ્વમવિતા'માં ચ ની પછી એ સંયુક્ત વ્યંજન હેવાથી ય ને લધુ ન ગણતાં ગુરૂ ગણી શકાય છે અને તેમ થતાં છંદને ભંગ થતું નથી, પરંતુ અત્ર એમ કોઈ પ્રશ્ન કરે કે સ્ત્ર અને દૂ સિવાયના સંયુક્ત વ્યંજને પાછળ આવતાં આગલો વર્ણ ગુરૂ ગણાય છે, જ્યારે પ્ર અને હૂ હેય ત્યારે કવચિત તેમ ગણાય છે તેનું શું? આથી અત્ર અને ગુરૂ ગણવાનું જે વિવાદાસ્પદ રહેતું હોય તે વિશ્વત્રીમવિતા એમ પાઠ ફેરવવો એગ્ય છે.
अंन्तर्गतप्रबलदुर्जयमोहसैन्यं __ कामादिकोटिभटलुण्ठितधर्मधैर्यम् । चैतन्यविप्लुतिकरं च यथाऽर्कतापात् त्वत्कीर्तनात् तम इवाशु भिदामुपैति ॥ ३८ ॥
अन्वयः જામ-સાહિ-ક્રોટિ-મર-સ્તુતિ-ધર્મ-ધર્ચ ચૈતન્ય-વિસ્તૃતિ- ૪ –ત્તિ-વ-સુદमोह-सैन्यं त्वत्-कीर्तनात् यथा अर्क-तापात् तमः इव भिदां उपैति।
શબ્દાર્થ અતઅંદર.
અતર્ગતwવદુર્નયમોન્ચે=આન્તરિક, પરાક્રમી wત (ધામ )Fગયેલ.
તેમજ દુર્જય એવી મેહની સેના. કાઇ પરાક્રમી.
જામ=કામદેવ. જુય દુઃખે કરીને જીતી શકાય તેવું.
આશિરૂઆત. ગૌ-મેહ, મોહનીય કર્મ
દિકરોડ. તૈભ્ય-સેના, જિ.
મરદ્ધા , લડવૈયો. ૧ “માતં કથા” એમ પાઠ ફેરવે જોઈએ કે નહિ તેના સંબંધમાં ૩૭ મા શ્લોકનું સ્પષ્ટીકરણ જેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org