________________
ભક્તામર ]
श्रीविनयलाभगणिगुम्फितम्
૧૮૩
અતિદા =અત્યંત મનોહર,
શ્રમ શ્રીયુત. સ સુંદર.
viટર=અધ્યાપક, ઉપાધ્યાય. નમસ્થા=સમસ્યા, લેકની પૂરવણી કરવા માટે રજુ | શ્રમ-છૂપાઈનાં શ્રીયુત શ્રીપાક્કના. કરવામાં આવેલું એક પદ.
ગુeત =અતિશય. પ૬=૫દ, વાક્યને એક ભાગ.
વિનય વિનય. સમસ્થાપક સુંદર સમસ્યાનાં પદો વડે.
ગા=પ્રમુખ. સૈ (જૂ૦ ત) પ્રસિદ્ધ.
v =હ. ન્દધા (મૂળ સ૫)=ગુંથાયેલી.
બમિધા=નામ. પાર્શ્વ-પાર્થ, ત્રેવીસમા તીર્થંકર,
હત વિનયમો મિનાં વિનય છે આદિમાં નાથ સ્વામી.
કોની એવું પ્રમાદ (સંજ્ઞક) મોટું નામ છે જેમનું હતુતિ-સ્તુતિ, સ્તોત્ર.
એવા, વિનયપ્રદ એવા મોટા નામવાળા. હરસ
રિક્વેળ(ન શિષ્ય =શિષ્ય વડે. મિશ્રિત (ધા મિ) મિલિત, મળેલ.
viણ (ધા ગા)=મેળવીને, પ્રાપ્ત કરીને, iાર્શ્વનાથસ્તુતિમઢિતા પાર્શ્વનાથની સ્તુતિના વાં (મૂળ સેવા)=સેવાને. રસથી મિલિત.
યુ=જોડનાર.
વિનઘgયુના=વિનય પદથી યુક્ત. માન=આનન્દ, હર્ષ.
રામ લાભ. સ ન્સમૂહ.
નામન=નામ. સા-ઉત્તમ.
છામના લાભ છે નામ જેનું એવા. માનરોત્તાના આનન્દના સમૂહથી ઉત્તમ. | સુન (મૂળ પુa)સુખેથી.
પધાર્થે આ પ્રમાણે વિનય પદથી યુક્ત એવા લાભ (અર્થાતુ વિનયલાભ) નામના શિષ્ય શ્રીયુત પાઠકવર્થ વિનયપ્રમોદ એવા મહાનામધારી (ગણિ)ની સુખેથી સેવા પ્રાપ્ત કરીને અતિશય મનહર તેમજ આનન્દના સમૂહથી શ્રેષ્ઠ એવી શ્રીમાનતુંગ (કવીશ્વર)ની કૃતિને પ્રસિદ્ધ તેમજ સુન્દર સમસ્યાપદો વડે પાર્શ્વનાથની સ્તુતિના રસથી યુક્ત કરી ગૂંથી.”–૪૫
સ્પષ્ટીકરણ પદ્ય-નિષ્કર્ષ–
- આ પદ્ધ ઉપરથી એમ સ્પષ્ટ જોઈ શકાય છે કે આ સંપૂર્ણ કાવ્ય શ્રીમાનતુંગસૂરિએ રચેલા ભક્તામર-રતેત્રના (ચતુર્થ) ચરણની પૂર્તિરૂપ છે. વિશેષમાં આ કાવ્ય દ્વારા તેના કર્તાએ શ્રીપાર્થનાથની સ્તુતિ કરેલી છે. આ ઉપરાંત સ્તુતિકારે પિતાને શ્રીવિનયપ્રમોદ મુનિરાજના શિષ્ય તરીકે ઓળખાવી પિતાનું વિનયલાભ એવું નામ સૂચન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org