Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 297
________________ ૪-પરિશિષ્ટમ્ । ॥ શ્રીરા વાસ્તુતિઃ ॥ ॐ ह्रीं अर्हन्मुखाम्भोज-वासिनीं पापनाशिनीम् । સરસ્વતીમદં તૌમિ, શ્રુતસાગરપારવામ્ ॥ o II ૐ તીર્થંકરના વદન-મલમાં વસનારી, પાપના વિનાશ કરનારી તથા શ્રુત-સાગરના પાર પમાડનારી એવી સરસ્વતીની હું સ્તુતિ કરૂં છું.-૧ लक्ष्मीबीजाक्षरमयीं, मायाबीजसमन्विताम् । त्वां नमामि जगन्मात- ઘેજોયૈ યાયિનીમ્ ।। ૨ ।। હે વિશ્વ-જનની ! લક્ષ્મી-ખીજ વાચક ( શ્રી ) અક્ષરથી યુક્ત, માયા-ખીજ (મૈં ) સહિત તેમજ ત્રિભુવનના ઐશ્વર્યને આપનારી એવી તને હું નમસ્કાર કરૂં છું.—૨ સરસ્વતિ ! વવવાનાવિનિ ! મિતાક્ષરેઃ । येनाहं वाङ्मयं सर्व, जानामि निजनामवत् ॥ ३ ॥ સરસ્વતી ! વદ વદ વાગ્વાદિની ! એ મિત ( અલ્પ ) અક્ષરો વડે હું મારા નામની જેમ સમસ્ત સાહિત્યને જાણું છું.—૩ બળવંત ! સરઘ્ધતિ !, ટી નમોઽત્રિયે કહે । ये कुर्वन्ति न ते हि स्युः, जाड्याम्बुधिधराशयाः ॥ ४ ॥ હે ભગવતી શારદા ! જે તારા ચરણ-કમલને વિષે પ્રાતઃકાલમાં ફ્રી પૂર્વક નમન કરતા નથી, તે અજ્ઞાનના સમુદ્રના જેવા હૃદયવાળા છે.—૪ त्वत्पादसेवी हंसोऽपि, विवेकीति जनश्रुतिः । દ્રવીમિ દિ પુનઃપ્તેાં, ચેવ સ્ત્રવરળૌ વિ ! ॥ ૧ ॥ તારા ચરણની સેવા કરવાવાળા હંસ પણ વિવેકી છે એવી લેાક-શ્રુતિ છે, તે પછી જેમનાં હૃદયમાં તારાં ચરણા છે તેની તેા હું શી ( વાત ) કહું !—પ્ તાવળીના મુળા માત !, સરસ્વતિ ! વામને ! | यत्स्मृतावपि जीवानां, स्युः सौख्यानि पदे पदे ।। ६ ।। હે સરસ્વતી ! હૈ વદસ્વરૂપી ! જે ગુણેાનું સ્મરણ કરવાથી જીવેાને પગલે પગલે સુખા મળે, તે ગુણા તારામાં છે.—૬ Jain Education International त्वदीयचरणाम्भोजे, मचित्तं राजहंसवत् । મવિષ્યતિ વા માતા !, સરસ્વતિ ! વત્ રમ્ | ૭ || હે માતા ! હૈ સરસ્વતી ! તારા ચરણ-કમલને વિષે રાજહંસની પેઠે મારૂં ચિત્ત ક્યારે (ભક્તિશાળી) થશે તે તું સ્પષ્ટ ખાલ. ~૭ ૧ આ સ્તુતિ શ્રીવિજયદાનસૂરિએ ઉતારી માકલી હતી; તે બદલ હું તેમને આભારી છું. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312