Book Title: Kavya Sangraha Part 2
Author(s): Hiralal R Kapadia
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૪-પરિશિષ્ટમ્ ।
॥ શ્રીરા વાસ્તુતિઃ ॥
ॐ ह्रीं अर्हन्मुखाम्भोज-वासिनीं पापनाशिनीम् । સરસ્વતીમદં તૌમિ, શ્રુતસાગરપારવામ્ ॥ o II
ૐ તીર્થંકરના વદન-મલમાં વસનારી, પાપના વિનાશ કરનારી તથા શ્રુત-સાગરના પાર પમાડનારી એવી સરસ્વતીની હું સ્તુતિ કરૂં છું.-૧
लक्ष्मीबीजाक्षरमयीं, मायाबीजसमन्विताम् । त्वां नमामि जगन्मात- ઘેજોયૈ યાયિનીમ્ ।। ૨ ।।
હે વિશ્વ-જનની ! લક્ષ્મી-ખીજ વાચક ( શ્રી ) અક્ષરથી યુક્ત, માયા-ખીજ (મૈં ) સહિત તેમજ ત્રિભુવનના ઐશ્વર્યને આપનારી એવી તને હું નમસ્કાર કરૂં છું.—૨
સરસ્વતિ ! વવવાનાવિનિ ! મિતાક્ષરેઃ ।
येनाहं वाङ्मयं सर्व, जानामि निजनामवत् ॥ ३ ॥
સરસ્વતી ! વદ વદ વાગ્વાદિની ! એ મિત ( અલ્પ ) અક્ષરો વડે હું મારા નામની જેમ સમસ્ત સાહિત્યને જાણું છું.—૩
બળવંત ! સરઘ્ધતિ !, ટી નમોઽત્રિયે કહે ।
ये कुर्वन्ति न ते हि स्युः, जाड्याम्बुधिधराशयाः ॥ ४ ॥ હે ભગવતી શારદા ! જે તારા ચરણ-કમલને વિષે પ્રાતઃકાલમાં ફ્રી પૂર્વક નમન કરતા નથી, તે અજ્ઞાનના સમુદ્રના જેવા હૃદયવાળા છે.—૪
त्वत्पादसेवी हंसोऽपि, विवेकीति जनश्रुतिः । દ્રવીમિ દિ પુનઃપ્તેાં, ચેવ સ્ત્રવરળૌ વિ ! ॥ ૧ ॥
તારા ચરણની સેવા કરવાવાળા હંસ પણ વિવેકી છે એવી લેાક-શ્રુતિ છે, તે પછી જેમનાં હૃદયમાં તારાં ચરણા છે તેની તેા હું શી ( વાત ) કહું !—પ્
તાવળીના મુળા માત !, સરસ્વતિ ! વામને ! | यत्स्मृतावपि जीवानां, स्युः सौख्यानि पदे पदे ।। ६ ।।
હે સરસ્વતી ! હૈ વદસ્વરૂપી ! જે ગુણેાનું સ્મરણ કરવાથી જીવેાને પગલે પગલે સુખા મળે, તે ગુણા તારામાં છે.—૬
Jain Education International
त्वदीयचरणाम्भोजे, मचित्तं राजहंसवत् ।
મવિષ્યતિ વા માતા !, સરસ્વતિ ! વત્ રમ્ | ૭ ||
હે માતા ! હૈ સરસ્વતી ! તારા ચરણ-કમલને વિષે રાજહંસની પેઠે મારૂં ચિત્ત ક્યારે (ભક્તિશાળી) થશે તે તું સ્પષ્ટ ખાલ. ~૭
૧ આ સ્તુતિ શ્રીવિજયદાનસૂરિએ ઉતારી માકલી હતી; તે બદલ હું તેમને આભારી છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/1f6e0dea1ab95ab0853cbd3396455f93e8a415e7cd5e7ddce53186863aedd457.jpg)
Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312