________________
१७०
पार्श्व-भक्तामरम्
[ શ્રીપાથ
સાર સૂર્યના.
Tv=સમૂહ. તાદ (મૂળ તાદરા =તેવી.
પ્રદાચ=ગ્રહોના સમૂહની. તઃ કયાંથી.
વિપિન (મૂ૦ વિઝાઈન)=પ્રકાશમાન. શ્રગ્રહ,
પિકપણ.
પધાર્થે “(હે નાથ !) અન્ય દેવનું જ્ઞાન કષાયને વશ હોવાને લીધે તારા કેવલ( જ્ઞાન)રૂપી અનુભવના તેજની તુલનાને ન પામે (એ યથાર્થ છે); કેમકે સૂર્યનાં કિરણોની જેવી રચના હોય, તેવી પ્રકાશિત ગ્રહોના સમુદાયનાં કિરણોની પણ ક્યાંથી હોય? –
સ્પષ્ટીકરણ “તેજ' શબ્દ સંબંધી વિચાર
આ પદ્યમાં “વહનુમવતનતુર” માં જે “તેજ' શબ્દને પ્રવેગ કરવામાં આવે છે તે વારતવિક નથી, કેમકે મૂળ શબ્દ તે તેજસ્ છે. તેજ તેમજ તેજ બંને હોય એવો ઉલ્લેખ કોઈ થળે મારા જેવામાં આવ્યું નથી. બાકી નભ અને નભ, તપ અને તપસ, રજ અને રજસ તથા મહ અને મહમ્ એ શબ્દો તે છે. એ વાતની વિશ્વકોશને નિગ્ન-લિખિત લોક સાક્ષી પૂરે છે –
__ “नभं तु नभसा साकं, तपं च तपसा सह ।
रजं च रजसा साधे, महं च महसा समम् ॥" આ કોશમાં “તેજ' શબ્દના સંબંધમાં પણ આવો ઉલ્લેખ હોય એમ મારા જોવામાં આવ્યું નથી; તે પછી આ શબ્દ-પ્રવેગ વારતવિક છે એમ કેમ કહી શકાય ?
આ પ્રાગના સમાધાનાર્થે કદાચ એમ સૂચવવામાં આવે કે તેને તેજસ્ એવો શબ્દ પ્રયોગ કરવાથી વસંતતિલકા નામના છંદને ભંગ થાય છે અને તેમ થાય તે ઇષ્ટ નથી, વારતે ૨ ને લોપ કરવામાં આવ્યો છે. પરંતુ આવું કેાઈ ઉદાહરણ મારા જોવામાં આવ્યું નથી. બાકી દીર્ધાક્ષરને બદલે હવાક્ષરનું ઉદાહરણ તે કુમારસંભવના ચોથા સર્ગના ૧૬મા શ્લોકમાં નજરે પડે છે, કેમકે “રતિતિ શિet' એ એના બીજા ચરણમાં “દૂતીને બદલે “દુતિને પ્રગટ કરવામાં આવે છે. આ સપ્રમાણ છે એ સૂચવવા એના ટીકાકાર શ્રીમલ્લિનાથે નીચે મુજબનો ઉલ્લેખ પણ કર્યો છે –
કવિ મા મf gછો ત્યઃ ગિર” અત્ર એમ પણ સમાધાન સંભવે છે કે જેમ સર્વ ધાતુઓથી પચાદિને અચુ કે ઉણાદિને આ આવી શકે છે એ નિયમને અનુસરીને તેજ શબ્દને અન્ન પ્રવેગ કરવામાં આવ્યો હશે.
૧ અજૈન દેવેનું જ્ઞાન જૈન દેવના જેટલું છે કે નહિ એ પ્રશ્ન બાજુએ રાખીએ તે પણ કષાયથી કલુષિત વ્યક્તિના જ્ઞાન કરતાં કષાયથી સર્વથા મુક્ત–વીતરાગનું જ્ઞાન હજાર દરજજે વિશેષ છે એ સિદ્ધાન્ત તે સર્વ કેને માન્ય હોય એમાં કહેવું જ શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org