________________
૧૫
ભકતામર ]
श्रीधर्मसिंहसूरिविरचितम्
શબ્દાર્થ શીર્ષકશ્રીહ.
સ્વ =તારા. માર=માઘ.
ચાચરણ, ૫ગ. વર છે.
અડગ કમળ. મા=ભારવિ.
હમતિ ( ઘા ઝિ)=આશ્રય લીધેલ. ત્રિાસ=કાલિદાસ.
વરાછામાશ્રિતઃ તારા ચરણ-કમલને વાતદિવાલ્મીકિ.
અશ્રય લીધેલ. gifmનિ=પાણિનિ.
યં (કૂ =)=આ. મદુ-મમટ્ટ.
મુIt=મોતી. મદમોટા.
તિ તેજ. વિક(૧) પડિત, (૨) કાવ્ય રચનાર. મુન્નપુર્તિ મેતીની પ્રભાને. श्रीहर्षमाधवरभार विकालिदासवाल्मीकि- રૂતિ (પા )=પામે છે. urmનિમમદુમાવનાં શ્રીહર્ષ, માઘ, શ્રેષ્ઠ નનુ નક્કી. ભારવિ, કાલિદાસ, વાલ્મીકિ, પાણિનિ અને ૩૩ =જળ. મમટ્ટ જેવા મહાકવિઓની.
વિદુઃબિદુ. સાણં (મૂ સામ્ય)-તુલનાને.
ન્દુિ =જળનું બિન્દુ.
પધાર્થ જેમ કમળને આશ્રય લીધેલું જળનું બિન્દુ મુક્તાફળની પ્રજાને નક્કી પામે છે, તેમ (હે. સરસ્વતી !) તારા ચરણ-કમલને આશ્રય લીધેલ એવો આ (હું તારો સેવક) શ્રીહર્ષ, માઘ, ઉત્તમ ભારવિ, કાલિદાસ, વાલ્મીકિ, પાણિનિ અને મમટ્ટ જેવા મહાકવિઓની તુલન નાને પામું છું.”—૮
સ્પષ્ટીકરણ કવીશ્વર –
શ્રીહર્ષ, માઘ, ભારવિ અને કાલિદાસ એ ઉત્તમ કોટિના કવિઓ થઈ ગયા છે. તેમનાં રચેલાં કાવ્યો-જેમકે શ્રીહર્ષ ક્વીશ્વરે રચેલું નૈષધીયચરિત', શ્રીમાન માધે રચેલ શિશુપાલ-વધ, કવિવર ભારવિએ રચેલું “ કિરાતાજુનીય' અને કવિરાજ કાલિદાસકૃત “રઘુવંશ અને “કુમારસંભવ” એ પાંચ કાવ્યને “મહાકાવ્ય' ના નામથી ઓળખવામાં આવે છે, જે આ કાવ્યો સાથે ટક્કર ઝીલી શકે–અરે તેનાથી પણ ચડી જાય એવાં બીજાં કાવ્ય પણ છે. આ પાંચ મહાકાવ્યનું આજે પણ ઘણા વિદ્વાને પઠન-પાઠન કરે છે અને તેમાં તેઓ રઘુવંશ, પછી કુમાર-સંભવ, પછી કિરાતાજીનીય, ત્યાર બાદ શિશુપાલવધ અને અન્તમાં નૈષધીયચરિત એ અનુક્રમ સાચવે છે. આ પાંચ કાવ્યની સાથે હરીફાઈમાં ઉતરી શકે એવાં જૈન કાવ્ય પૈકી શ્રી હેમચન્દ્રસૂરિકૃત નાભેયનેમિ, શ્રીપદ્મસાગરગણિત હીરભાગ્ય, શ્રીહેમવિજયગણિ એ ( સ. ૧-૧૬) તથા શ્રીગુણવિજયગણિએ (સ. ૧૭-૨૧) રચેલ વિજયપ્રશસ્તિ અને ઉપાધ્યાય શ્રી મેઘ વિજયકૃત સપ્તસન્ધાન ખાસ જોવા જેવાં છે.
૧ આ વાત મી. લક્ષ્મણ રામચંદ્ર વૈદ્યકૃત સંસ્કૃત-અંગ્રેજી કોશ ઉપરથી પણ જોઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org