________________
૧૩૮
पार्श्व-भक्तामरम्
[શ્રીપાશ્વ -
अन्वयः चतुरशीतिक-लक्ष-योनौ यथा-इष्टं सञ्चरतः त्राण-च्युतान् तान् पृथक्-भव-दुर्-स्थ-जन्तून् तव स्वर्ग-अपवर्ग-सुख-दान-विधा-एक-दक्षात् धर्मात् ऋते का निवारयति ?।
શબ્દાર્થ =સ્વર્ગ.
| ચતુરતિક્ષનૌસી લાખ નિમ. અપવ=મેક્ષ,
છત (મૂળ ધર્મ )=ધર્મથી. મુદ્દ=સુખ.
સેકસિવાય. યાન આપવું તે.
સવ (મૂળ પુષ્મ)તારા. વિધા કાર્ય
પૃથજૂદો. ઉ=અદ્વિતીય, અસાધારણ.
મ=ભવ, સંસાર, વક્ષ ચતુર.
ટુરથ=દુઃખી. વજુવાનવિધવાસાતસ્વર્ગ અને મોક્ષ વતુ પ્રાણી, જીવ.
ના સુખના દાનની ક્રિયામાં અદ્વિતીય ચતુર. પૃથમવારથ જૂન-જૂદા જૂદા ભવોમાં દુખે ઝાઇ=રક્ષણ.
કરીને રહેલા જીવોને. પુત (ધા ૦ )=પડેલ.
જ (મૂળ વિમ્ )=ણ. રાજપુતાન=રક્ષણથી ભ્રષ્ટ.
તાન (મૂ૦ તત્F પ્રસિદ્ધ. ઘતુતિવા-ચોર્યાસી.
નિવાલ (ધા)=કે. ક્ષ-લાખ.
સાત (જૂ થઇg)=ફરનારાને. થોનિ=ઉત્પત્તિ-સ્થાન.
દૃ મરજી મુજબ.
પધાર્થ “ચોર્યાસી લાખ યોનિમાં મરજી મુજબ ફરનારા, શરણ-રહિત, જુદા જુદા (અર્થાત્ અનેક) ભવમાં દુઃખે કરીને રહેલા એવા પ્રસિદ્ધ છેને સ્વર્ગ અને મોક્ષના સુખ અર્પણ કરવામાં અસાધારણ રીતે ચતુર એવા તારા ધર્મ વિના કણ (કુકર્મથી) અટકાવે?–૧૪
સ્પષ્ટીકરણ નિ-વિચાર–
નિને અર્થ ઉત્પત્તિસ્થાન થાય છે. રૂપ, રસ, ગબ્ધ વગેરેમાં જ નિનું સ્વરૂપ મળતું આવે તે બધી નિઓ એક પ્રકારની ગણવામાં આવે છે; એનાથી ભિન્ન સ્વરૂપવાળી નિ તે બીજા પ્રકારની ગણાય છે. આ પ્રમાણે વિચારતાં અર્થાતુ નિઓના સાધર્મવૈધમ્યને ધ્યાનમાં લેતાં તેના ૮૪ લાખ પ્રકારે પડે છે (આ કંઈ છની સંખ્યા નથી એ ભૂલવા જેવું નથી). આ પ્રકારે નીચે મુજબ છે –
પૃથ્વી-કાય, જલ-કાય, અગ્નિ-કાય અને વાયુ-કાય જીવોની સાત સાત લાખ યોનિ છે.
૧ જે જીવનું શરીર પૃથ્વી છે તે “પૃથ્વીકાય' કહેવાય છે. એ પ્રમાણે જલ-કાય વિગેરેના સંબંધમાં ઘટાવી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org