________________
૧૨૬
पार्श्व-भक्तामरम्
[શ્રીપા
अन्वयः (हे नाथ ! ) यः त्वद्-गुण-ओघ-गणनां प्रकटीकरोति, (सः ) कश्चित् प्रभूष्णुः विपश्चित् जगति नो; ( हि ) कः इह पदैः गगनं आशु प्रसह्य लङ्घयेत्, कः वा अम्बु-निधिं भुजाभ्यां तरीतुं अलम् ? ।
શબ્દાર્થ શ્ચિત (મૂ૦ સિમ્+ વિ)=ઈક.
જ (મૂ૦ લિમ્)=કોણ. વિપશ્ચિત (વિવયિ)=પતિ.
જ (ધા તમ્)=ઓળંગી જાય. આ દુનિયામાં.
ને (પૂ જાનન )=આકાશને. તો નહિ.
આશુ-જલદી, જાતિ ()=દુનિયામાં
ઃિ (જૂ v)=પગો વડે. અમૂળુ (મૂળ અમૂળુ) (૧) પ્રભાવશાળી; (૨)
પ્ર@િ બળાત્કારથી, સમર્થ.
વાર(૧) અથવા (૨) તેમજ (મૂ૦ ચ૮)=જે.
તરીનું (ધ g)=તરી જવાને. ગુor=ગુણ
અઢં=સમર્થતાવાચક અવ્યય. યોજ=સમૂહ.
અમુક જળ. જાના ગણત્રી,
નિધિ ભંડાર. તદ્દોષાનાં-તારા ગુણોના સમૂહની ગણત્રીને. | અમ્યુનિપિં=જળના ભંડારને, સમુદ્રને. કરી વિ=પ્રકટ કરે છે.
| મુઝામ્યિાં (મૂળ મુજ)=બે હાથો વડે.
પદ્યાર્થ (હે નાથ !) તારા ગુણોના સમૂહની ગણનાને જ પ્રકટ કરે એવો કોઈ પ્રભાવશાળી [ અથવા સમર્થ વિદ્વાન જગતમાં નથી; (કેમકે) આ દુનિયામાં કેણ પગ વડે જલદી ગગનનું બળાત્કારપૂર્વક ઉીંઘન કરે અથવા કણબે હાથ વડે સમુદ્ર તરી જવાને સમથે છે ?”-૪
સ્પષ્ટીકરણ ઈશ્વરના ગુણોની ગણના
ઈશ્વરના ગુણે અગણિત છે-અનન્ત છે એટલે તેની ગણના થઈ શકે તેમ નથી. સકળ વસ્તુને જાણનારા અને એથી કરીને ઈશ્વરના સમગ્ર ગુણથી પરિચિત એવા સર્વજ્ઞ પણ તેની ગણના કરી શકે તેમ નથી, કેમકે એ કાર્ય અશક્ય–અસંભવિત છે. એક વસ્તુને જાણવી એ જુદી વાત છે અને તેને પ્રકટ કરવી તે જુદી વાત છે. કેટલીક વાર તે જાણેલી વસ્તુ અગણિત ન હેવા છતાં પણ તે પ્રકટ કરી શકાતી નથી, કેમકે તે વાત દર્શાવનારા શબ્દ નથી. દરેક મનુષ્ય ઘીને સ્વાદ કેવો છે તે જાણે છે, પરંતુ જેણે ધીને કઈ પણ દિવસ વાદ લીધે ન હોય, તેની આગળ તેનું યથાર્થ સ્વરૂપ વાણી દ્વારા કણ વર્ણવી શકે?
એવી રીતે સર્વજ્ઞ જે વાણી દ્વારા ઈશ્વરના અનન્ત ગુણેને પ્રકટ કરવાનું કાર્ય હાથ ધરે, તે તે કાર્ય પોતાના જીવન દરમ્યાન અરે એવા સેંકડે જીવનને ધારણ કરે તો પણ તે દરમ્યાન તે નજ પૂરું કરી શકે. અન્ય શબ્દોમાં કહીએ તે અગણિત-અનન્ત ગુણોને પ્રકટ કરવા માટે અનન્ત કાળ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org