________________
પ્રસ્તાવના
(૧) સંવત્ ૧૬૮૬ માં રાધનપુરમાં શનૈશ્ચર-વિક્રમને રાસ રચનારનું નામ ધર્મસી 'સિંહ) છે.
(૨) હર્ષવિમળ એવા અપર નામવાળા (?) ધર્મસિંહ છે. આ વાત શ્રીપ્રીતિવિમલગણિકૃત ચમ્પકાષ્ઠકથાના નિમ્નલિખિત ભાગ ઉપરથી જાણી શકાય છે –
" तपगच्छमानसे यः मूरिः श्रीहीरविजयसूरिवरः । शुक्लद्विपक्षचारी राजितो राजहंस इव ।। ४७४ ॥ तत्पदृधारिधीरः सूरिश्रीविजयसेनसूर्यभिधः। स जयतु जीवलोकेऽपि यावन्मेरु वेदचलः ॥ ४७५ ॥ तत्पादपद्मपरिमलसेवी श्रीधर्मसिंहगणिनामा । तत्पादपङ्कजसेवी जयविमलगणिर्गणे जीयात् ॥ ४७६॥ श्रीआम्रस्थलचतुर्मासिमध्यस्थप्रीतिविमलेन ।
शशिरसवाणान्यन्दे (१६५३) विहिताः श्लोकाश्चरित्रस्य ॥ ४७७॥ इति श्रीमत्त पागणगगनाङ्गणदिनमणिभट्टारकभट्टारकभट्टारकश्रीआनंदविमलसूरिशिष्यश्रीहर्षविमलगणिशिष्यपण्डितजयविमलगणिपादपअसे विपण्डितप्रीतिविमलगणिविरचिताश्रीचम्प. એણિયા સર્જા”
હવે જમ શ્રી સરસ્વતી-ભક્તામરની સમીક્ષા સંબંધી યથામતિ નિર્દેશ કરવા પૂર્વે મંગલાચરણરૂપે દેવાષ્ટકમાંનું સપ્તમ પદ ઉપસ્થિત કર્યું હતું તેમ આ સમીક્ષા પરનું વક્તવ્ય પૂર્ણ કરતાં અંતિમ મંગલાચરણ તરીકે શ્રીમમ્મટભરે રચેલ કાવ્યપ્રકાશની શ્રીમાણિક્યચન્દ્રસૂરિ કત સંકેત નામની ટીકામાં સાક્ષીભૂત પાઠ તરીકે પ્રારંભમાં આપેલ વિશ્વજનની શ્રી સરસ્વતી દેવીની સ્તુતિરૂપ નિમ્નલિખિત–
" स्तुत्यं तमास्ति नूनं जगति न जनता यत्र वाधा विदध्या
दन्योन्यस्पर्धिनोऽपि त्वयि तु नुतिविधौ वादिनो निर्विवादाः। यत तच्चित्रं न किञ्चित् स्फुरति मतिमतां मानसे विश्वमात
ब्रामि ! त्वं येन धत्से सकलजनमयं रूपमहेन्मुखस्था ॥" – પદ્યને ઉલ્લેખ કરી શ્રીશાન્તિનાથને પ્રણામ કરતે શ્રી શાન્તિ-ભક્તામરની ઊહાપહ-દિશા પ્રતિ પ્રયાણ કરૂં છું.
- શ્રી શાન્તિભક્તામરનું સિંહાવલોકન શ્રીલલમીવિમલ મુનિરાજે રચેલું શાનિત ભક્તામર ભક્તામર રતેત્રના ચતુર્થ ચરણની સમરયારૂપ હોવાથી તે વીરભકતામર, નેમિ-ભકામર અને સરસ્વતી-ભક્તામરને પાદપૂર્તિરૂપ અલંકારની તેમજ છંદની દષ્ટિએ મળતું આવે એ સ્વાભાવિક છે. પરંતુ અત્ર વિશેષતા એ છે કે આ કાવ્ય પૂર્વોક્ત કા ની માફક પજ્ઞ ટકાથી વિભૂષિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org