________________
પ્રસ્તાવના
અનિષ્ટ નથી. આથી “૩ પ્રગુર્નર માન” એ ભહિ કવિરાજકૃત ભટિકાવ્યના તૃતીય સર્ગના પંચમ સ્લોનું પ્રથમ ચરણ દેવ-રહિત છે.*
પસહ્ય તુ અવલંબીને લધુન્યાસકાર લખે છે કે –
" ननु काद्यपि क्रियाया विशेषकं भवतीति तस्याप्यव्यवधायकत्वं प्राप्नोति । नैवम् । क्रियाया एव विशेषकमित्यवधारणस्य विवक्षितत्वात् । कादि च यथा क्रियाया विशेषकं तथा द्रव्यस्यापीति । तथा तं पातयां प्रथममासेति कथञ्चित् समयेंत, प्रथममित्यस्य क्रियाविशेषणत्वात् । प्रध( भ्रं )शयां यो नहुषं चकारेति ત્યતિતુષ્ટમ”
અર્થાત કોઇ એમ શંકા ઉઠાવે કે જેમ ઉપસર્ગ ક્રિયાને બેધક છે, તેમ કર્તા વગેરે પણ છે, વાતે વિશ્વને એ અશુદ્ધ ન ગણાય તે તે શંકા અસ્થાને છે; કેમકે ક્રિયાને જ બેધક એમ અવધારણથી સમજવાનું છે અને કર્તા વગેરે તો જેમ ક્રિયાના બેધક છે તેમ તે તે દ્રવ્યના પણ છે અર્થાત્ તે કેવળ ક્રિયાના બેધક નહિ હેવાથી વ્યવધાન-દેષથી તે મુક્ત થઈ શકે નહિ. પ્રથમમ્ એ ક્રિયાવિશેષણ હેવાથી તે પૂતયાં પ્રથમ માસ' એ દૂષિત ન ગણાય, પરંતુ “Èએરામાં યો નદુષં વાર' એ તો અતિદુષ્ટ છે.
૧ સમગ્ર શ્લેક આ પ્રમાણે છે –
"उक्षा प्रचकुनगरस्य मार्गान् , ध्वजान् बबन्धुर्मुमुचुः खधूपान् ।
दिशश्च पुष्पैर्चकरुविचित्रै-रर्थेषु राज्ञा निपुणा नियुक्ताः ॥" ર શબ્દ-કૌસ્તુભ (પૃ. ૮૫૫) ઉપરથી જોઈ શકાય છે કે આવી રીતનું એક બીજું “મિયાં પ્રવાસી ઉદાહરણ ભટ્ટિકાવ્યમાં છે. પરંતુ આ કાવ્યના છઠ્ઠા સર્ગના નિમ્નલિખિત પદ્યમાં પાઠ-ભિન્નતા જણાય છે --
પ્રજ્ઞાાચાર રસ્તાનિરામરતા
प्रबिभयाञ्चकारासौ काकुत्स्थादभिशङ्कितः ॥२॥" વળી આ પૃષ્ઠ ઉપરથી એ પણ સમજાય છે કે બ૮બ્રાહ્મણમાં તે “તન ૮ જાના વયમેવ જાજર'' એવો પણ પ્રયોગ છે અર્થાત કર ને બદલે ચાર એવો પણ પ્રયોગ છે, જે કે ભંગ ન થાય તેટલા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે એવો બચાવ થઈ શકે છે.
૩ સમગ્ર ચરણ તે “તે વાતમાં પ્રથમમાસ વાત પચાત્' એ છે અને એ રઘુવંશ (સ. ૯, શ્લો. ૬૧)ના નિમ્નલિખિત શ્લોકમાં દષ્ટિગોચર થાય છે.
"तेनाभिघातरभसस्य विकृष्य पत्री-वन्यस्य नेत्रविवरे महिषस्य मुक्तः।
નિર્મિ વિપ્રમતસિYર્ત પુતિયાં પ્રથમ માસ fપત પશ્ચાત્ત ” આ સંબંધમાં ગોપાળ નારાયણ દ્વારા પ્રકાશિત સં. ૧૮૬૭ની આવૃત્તિમાં નીચે મુજબ ઉલ્લેખ હોવાનું મુનિરાજ શ્રી ચતુરવિજય સૂચવે છે –
"आम इति पञ्चम्यैवेष्टसिद्धौ अनुग्रहणं उपसर्गक्रियाविशेषणव्यवधानेऽपि तदनु प्रयोगज्ञापनार्थम्"
૪ આ પણ રઘુવંશગત ચરણ છે, કેમકે આ કાવ્યના ૧૩ મા સર્ગના નિમ્નલિખિત ૩૬મા શ્લોકમાં તે દગગોચર થાય છે –
"भ्रभेदमात्रेण पदान् मघोनः, प्रभ्रंशयां यो नहुषं चकार । तस्याविलाम्भः परिशुद्धिहेतो-भीमो मुनेः स्थानपरिग्रहोऽयम् ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org