________________
વ્યંજન સધિ પ્રકરણ
।।૨ ૨૫
૩૦ વના ત્રીજો કે ચેાથા વ્યંજન પર છતાં, પૂના ટ્ વ્યંજનને બદલે તેને મળતા ત્રીજો વ્યંજન થાય છે. સન્ ૧-૩-}૧ થી સક્ર્—આ નિયમથી સર્ + અ + ત = સન્મતિ । વ્રુન્દ્, રોધા | ૨-૧-૮૩ तृतीयस्तृतीय- चतुर्थे १३३४९
૩૧ અઘોષ વ્યંજન પર છતાં, શિટ્ સિયાયના ટ્જનને બદલે તેના વર્ગના પહેલેા વ્યંજન થાય છે. + પતિ = થાત્પત્તિ ।
रथाद् अघोषे प्रथमोऽशिटः १।३।५०
૩૨ વિરામ પર છતાં, શિટ્ સિવાયના ટ્ વ્યંજનને બદલે તેના વના પહેલા વ્યંજન વિકલ્પે થાય છે.
૩૩
पतति रथात् । पतति रथाद् ।
विरामे वा १।३।५१
વાકચ ખેલતાં વક્તા જ્યાં વિરામ લે છે–થાભે છે, ત્યાં સધિ થતી નથી. જ્યાં વિરામ લેતા નથી ત્યાં સંધિ થાય છે. વાહ, મતિ । વાહોત ! વાહ:,નયતિ | વાઘે નતિ। એક પદમાં, ધાતુ અને ઉપસગ માં તથા સમાસમાં વિરામ નથી, માટે ત્યાં સધિ કરવી જ જોઈએ. નયતિ અર્પતે । સપ્નનઃ |
1
न सन्धिः १।३।५२
૩૪ પદને અંતે રહેલા ર્ ના જો તેની પછી વિરામ (એટલે કશુંએ ન) આવે અથવા અઘોષ વ્યંજન આવે તેા વિસગ થાય છે.
નમતઃ । નમતઃ પતઃ ।
रः पदान्ते विसर्गस्तयोः १ । ३ । ५३