________________
કૃદન્ત પ્રકરણ ૪ પાછા ૩ર૯, ૪ ક્રિયાતિપત્તિ એટલે, ક્રિયાનું અતિપતન-ક્રિયાને અભાવ, એટલે
કે, કોઈપણ કારણથી–ક્રિયા થવાની નથી એમ જણાય ત્યારે, ભવિષ્યકાળમાં ધાતુથી, સપ્તમી વિધ્યર્થ) ના અર્થમાં-પ્રસંગમાં કિયાતિપત્તિના પ્રત્ય થાય છે. સ ર હનુicથત ફાટ્યાતમિળતા તે જે ગુરુની ઉપાસના કરતા તે શાસ્ત્રને પાર પામત (પણ ઉપાસના કરવાને નથી માટે શાસ્ત્રને પાર પણ પામવાને નથી.) सप्तम्यर्थे क्रियातिपत्तौ (एण्यति) क्रियातिपत्तिः ५।४।९ ૫ “ક્રિયા થઈ નથી એમ જણાય ત્યારે ભૂતકાળમાં ધાતુથી
સપ્તમીના અર્થમાં ક્રિયાતિપત્તિ થાય છે. જે માત તતો વિશ્વડ યાદ શરિવ્યતા જે એણે દાન દીધું હોત તો (એનો) યશ વિશ્વમાં પણ ફેલાયે હેત. (પણ દાન દીધું નથી માટે યશ પણ ફેલાય નથી.)
भूते ५।४।१० - ૬ શક્તિને વિષે સંભાવના (શ્રદ્ધા) હેય, ત્યારે ધાતુથી સમી
(વિધ્યર્થ)ના પ્રત્યય થાય છે. શકુત્યર્થ શબ્દને પ્રાગ ન કર્યો હોય તે. ગરિ રાજદ્રો દયા ! લાલચંદ વ્યાકરણ ભણે પણ અપિ સમુદ્ર યાદુ તો કદાચ તે સમુદ્રને હાથ વડે તરે.
ફાત્રો ધર્મ રિસ્થતિ सम्भावनेऽलमर्थे तदर्थानुक्तौ (सप्तमी) ५४०२२ એક વાક્ય હેતુ-કારણ બતાવતું હોય અને બીજું વાકય કાર્ય–ફળ બતાવતું હોય, ત્યારે ભવિષ્યકાળમાં ધાતુથી સપ્તમી (વિધ્યર્થ) ના પ્રત્યે વિક૯પે થાય છે. અદ્ધિ ધર્મમાવતë સ્વ છે. જે તું ધર્મ કરે તો સ્વર્ગમાં જાય (ધર્મ કરીશ તો સ્વર્ગે જઈશ) રિ ધર્મ પરિણતિ તë હવે જાતિ વતિ હેતુ-૧ (નવા) પાકારક