________________
કારક-વિભક્તિ પ્રકરણ
२।२।५९ ૩૫ ઉત્પાત-અકસ્માત થતા નિમિત્ત વડે, શાય-જ્ઞાપ્યમાન
જણાવાતા નામને તૃતીયા થાય છે. વાતાવ પા વિદ્યુત કપિલા-કાબર ચિતરી વિજળી પવન માટે છે. પવનને જણાવે છે. એવી વિજળી થાય તે પવન ફૂંકાય. કપિલા વિદ્યુત ઉત્પાત છે-અકસ્માત થતું નિમિત્ત છે. વાત જ્ઞાય છે.
उत्पातेन ज्ञाप्ये २।२।५९ ૩૬ ઋણ નું સ્થા અને શરૂ ધાતુના યુગમાં, જ્ઞાપ્ય એવા
પ્રયોજ્યપ્રેરણું કરાતા નામને ચતુથી થાય છે. મૈત્રા આત્માન પ વા સ્થાને મૈત્રની આગળ પિતાની કે બીજાની શ્લાઘા કરે છે-હું કે બીજે સારે છે એમ જણાવે છે, એટલે મૈત્ર, જ્ઞાપ્ય પ્રયોજ્ય છે.
કા-ડુ-થા-શપ જે રારા ૩૭ ૪૬ ના અર્થમાં થતા ભાવવાચિ વિગેરે પ્રત્યયાત નામથી
ચતુથી થાય છે. જય રાતિ. ૫-૩-૧૫
तुमोऽर्थे भाव-वचनाद् २।२।६१ ૩૮ ગમ્ય તુમ્ ને કર્મનામને ચતુર્થી થાય છે. જે ત્રાતિ
ફળ માટે જાય છે–એટલે ફળ લેવા માટે જાય છે. અહીં લેવા માટે અહીં ગમ્ય છે--જણાય છે.
गम्बस्याऽऽप्ये २।२।६२ . ૩૯ ગતિના અનાપ્ત-અપ્રાપ્ત કર્મનામને ચતુથી વિકલ્પ થાય છે.
મ , રામાય વરિ ગામ તરફ જાય છે. પતિ પથા, માછલ જલે રસ્તા તરફ જાય છે. गते नवाऽमारते २।२।६३