________________
કારક-વિભક્તિ પ્રકરણ રારા પ ૮૩ ૪૦ હિત અને ગુણ થી યુક્ત નામથી ચતુર્થી વિકલ્પ થાય છે.
चैत्राय चैत्रस्य वा हितम् सुखम् वा । हित-सुखाभ्याम् २।२।६५ જી શરા અર્થવાળા નામ સાથે તથા વન રમણ
સ્થા અને અવધ અવ્યય સાથે જોડાયેલા નામને ચતુથી વિભક્તિ થાય છે. રમવું નમસ્કાર. સ્થિતિ કલ્યાણ. शक्तः प्रभु र्वा मल्लो मल्लाय । नमो देवेभ्यः । स्वस्ति संघाय ।
શાર્થ-વા-નગર-તિ-વા-વધામ રારા ૬૮ સુર પંચમ વિભક્તિ અપાદાનને થાય છે. સાહિત્પતિ |
पञ्चम्यपादाने २।२।६९ ૪૩ “અવધિ” અર્થમાં વર્તમાન નામથી જ ના યુગમાં પંચમી
વિભક્તિ થાય છે. આ મુજતે હતાઃ મુક્તિ સુધી સંસાર છે. મુક્તિમાં નથી. આ ગુનrtો ય ત નૌતમય કુમારો સુધી (કુમારોમાં પણ) ગૌતમને યશ વ્યાપી ગયો. અવધિના બે અર્થ થાય છે. મર્યાદા અને અભિવિધિ. પ્રથમના દાખલામાં મર્યાદા છે. બીજામાં અભિવિધિ છે. ચા પરિપુત્ર વૃદો તૈય: અહીં બન્ને અર્થે લઈ શકાય.
आङा-ऽवधौ २२२१७० ૪૪ વરિ અને જા સાથે જોડાયેલા નામથી પંચમી વિભક્તિ
થાય છે, પણ તે નામ “વજર્ય હોય તે. રિ પ વા prefપુરા રૂદ મેઘા પાટલી પુત્રને વજીને મેઘ વરસ્યો. पर्यपाभ्यां वये । २।२१७१