________________
રારાક
કારક-વિભક્તિપ્રકરણ
૧ ક્રિયા ના હેતુ—નિમિત્ત હોય અને ક્રિયાને કરે, તે કારક
કહેવાય છે.
क्रिया - हेतुः कारकम् २।२।१
૨ સ્વતંત્રપણે, જે ક્રિયાને કરે, તે કર્તા,
આષાી ધર્મ થયતિ । કહેવાની ક્રિયા ક્રાણું કરે છે? આચાર્ય, માટે આચાય, એ કર્તા છે.
स्वतन्त्रः कर्ता २२/२
૩ (૧) કર્તા ક્રિયા વડે જેને ખાસ પ્રાપ્ત કરવાને ઇચ્છે,તે ક ગ્રામ પઘ્ધતિ । જવાની ક્રિયા વડે શું પ્રાપ્ત કરવાને ઈચ્છે છે ? ગામ, માટે ગામ એ કર્મી છે. (૨) જે કરાય તે ક. ઢાર રચયંતિ । શું રચાય છે ? (શું કરાય છે?) હાર, માટે હાર એ કર્મી છે. (૩) હ્રાä વૃત્તિ શુ ખળાય છે ? કાષ્ઠ માટે કાષ્ઠ એકમ છે.
જે ધાતુને કમ ન હોય, તે ધાતુ અકર્માંક કહેવાય અને જે ધાતુને કમ હાય, તે ધાતુ સકર્મીક કહેવાય છે. चैत्रस्तिष्ठति । देवदत्तस्तण्डुलान्पचति ।
જે ધાતુને બે કમ હાય છે, તે ધાતુ ડ્રિંક ક કહેવાય છે. જેને ઉદ્દેશીને ક્રિયા કરવામાં આવે, તે મુખ્ય કમ` અને મુખ્ય કની ખાતર જે ખીન્ન ઉપર પણ ક્રિયાની અસર પહોંચે, તે ગૌણુકમ. યાત્રા નૃતં ધનં યાવતે યાચકા રાજા પાસે ધન માગે છે. નોવોનાં પ્રાતં યતિ ગેાવાળ ખકરીને ગામ તરફ લઈ જાય છે. ધન અને અના મુખ્ય કમ છે, नृप અને ગ્રામ ગૌણુ કમ` છે.