________________
ખાત સુરત !
૧૮૭
ખેડી હતી. દેદા શાહે પોતાનાં વસ્ત્રોને ઉતારી એક તરફ મૂક્યાં... માત્ર પંચિયું પહેરીને તે પેાતાની શય્યા તરફ ગયા. વિમલશ્રીએ કહ્યું : ‘ કોણ હતું ?
*
મે' તને સાંજે વાત કરી હતી તે તે તેની પાસેથી સાદ મળ્યુ કેસર ખરીદ કર્યું
ચૂકવી દીધા.’
'
સાત મૃણુ કેસર શું કરશુ? મેં સાંભળ્યુ છે કે એએક વર્ષમાં તેા તે સડી જાય છે.'
સાથે વાહ હતા. આપણે છે તેના પૈસા પણ
સ
‘ હા... પણ છ મહિનામાં જ એને જ ઉપયેાગ થઈ જશે. મણુ કેસર અહી રાખ્યું છે. તે બધું એ ત્રણ દિવસમાં આસપાસના ગામડાઓમાં તે નગરામાં જ્યાં જ્યાં શ્રી, જિનમદિરા છે ત્યાં ત્યાં શેર શેરના પડીકાં વાળીને મેકલી આપશું. પચાસ મણુ કેસર દેવગિરિ માકહ્યું છે.’
• દેવગરિ ? '
·
હા, પ્રિયે, ઉપાશ્રયને સાને મઢવાની મારી ભાવના તે પૂરી થઈ શકે એમ નથી એટલે આ પચાસ મણુ કેસર ચૂનામાં મેળવી દઈશું. ચણતર કામ ઘણુ' ઉત્તમ ને મજબૂત થશે ! ' દેદા શાહે સ્વાભાવિક સ્વરે કહ્યું.
વિમલશ્રી અવારૂં બની ગઈ.
ઝાંખા દીવડા મળતા હતા. તેના પ્રકાશ અપ હોવા છતાં પત્નીના વદન પર છવાયેલું આશ્ચય દેદા શાહે નિહાળ્યું. દેદા શાહે કર્યું': · કયા વિચારમાં પડી ગઈ ? ’
<
આપ જે કંઈ કરશ તેમાં સંશયને સ્થાન ન હોય. પણ ચૂનામાં કેસરને યાગ થઈ શકે એવુ` આજ પહેલી વાર સાંભળ્યું.’
તે
* તારી વાત સાચી છે. કેસર એક કિ...મતી દ્રવ્ય હાવાથી બહુધા તેને ઉપયોગ કરતાં માણસે
અચકાય છે. પર ંતુ મને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org