Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 335
________________ ૩૨૬ દેદા શાહ કર્યું હોવાથી દેદા શાહ, પેથડ, પ્રથમણિ, ઝાંઝણ પચ્ચકખાણ પાળીને દાતણ કરવા બેસી ગયા. થોડી જ વારમાં મુનિએ વહોરવા આવ્યા. વિમલશ્રીએ શ્રદ્ધા અને ભક્તિભર્યા હૃદયે ખીર, મગ, આદિ જે સામગ્રી હતી તે વહેરાવી. | મુનિઓ ધમ લાભ આપીને વિદાય થયા. ત્યાં થોડી જ પળે પછી ચાર સાધવજી મહારાજાએ આવી ગયા. ધર્મલાભના ધ્વનિથી વાતાવરણ મુખરતિ બની ગયું. અને ગઈકાલનાં નાગિની દેવી આજ કૃશ બની ગયાં હતાં. કારણ કે તેમણે ખાદ્ય દ્રવ્યોમાં ચાર જ વસ્તુઓ મુક્ત રાખી હતી. વરસી તપની આરાધના છેલ્લા પાંચ વર્ષથી ચાલતી હતી. કયાં રાગ અને કયાં ત્યાગ ? ક્યાં પગલે પગલે વૈભવ ને ક્યાં અડવાણા પગને વિહાર ? કયાં સુવર્ણ મઢ અને તેજસ્વી અશ્વોવાળો રથ ને ક્યાં પિતાના પરિગ્રહ ખભે ઉઠાવીને ચાલવાનું? આમ છતાં સાધ્વીજી મહારાજાને જે સુખ વૈભવમાં નહોતું દેખાતું તે સુખ આ મહા ત્યાગમાં દેખાતું હતું. થાડી સામગ્રી વહેરી, ધર્મલાભ રૂપી આશીર્વાદ વરસાવી સાવીજીએ વિદાય થયાં. વિમલી અને પ્રથમણિ છેક પોળ સુધી સાથે ગયા. વળતી સવારે તો બધાં સાધવી જીઓ અવન્તી તરફ વિહાર કરવાના હતા. અને યતિ સમુદાય આજ મધ્યાહૂન પછી માંડવગઢ તરફ વિહાર કરવાનો હતો. દેદ શાહે અને અન્ય જૈન આગેવાનોએ એકાદ મહિનો સ્થિર થવાને ઘણે આગ્રહ કરેલો. પરંતુ તેઓને હજી દૂર જવું હતું છેક પાટણ, એટલે રોકાઈ શકયા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354