Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 334
________________ પ્રકરણ ૩૪ મું : : પંખી ઊડી ગયું અમનું તપ ! વિમલશ્રીને અવસ્થાના કારણે સહેજ નબળાઈ દેખાતી હતી. દેદ શાહે પણ પત્નીનાં શુભકાર્યમાં સાથ આપવા બે ઉપવાસ કર્યા હતા અને ત્રણેક દિવસ બંને પગે ચાલીને નગરીના મુખ્ય શ્રીજિન પ્રાસાદે જતા, ઉપાશ્રયે જતા અને ધર્મ કરણ પણ આચરતા. અઠ્ઠમની આરાધના સુખરૂપ થઈ ગઈ. વિમલશ્રીએ પિતાના પારણું નિમિત્તે ખીર કરાવી. કારણ કે આજ યતિ અને સાધ્વીજી મહારાજાઓ વહોરવા આવવાને સંભવ હતો. શેઠશેઠાણી, પ્રથમણિ, પેથડ અને ઝાંઝણ વહેલા ઊઠીને પ્રતિ ક્રમણ કરવા બેસી ગયા ત્યાર પછી સ્નાનાદિથી નિવૃત થઈ પરિવાર સહિત દેદા શાહ સુવર્ણમુદ્રાની એક કોથળી લઈને શ્રીજિન પૂજન કરવા મુખ્ય દેરાસરે ગયા. ભાવભરી પૂજા ભક્તિ, આરાધના આદિ કરીને દેદા શાહે મંદિર બહાર નીકળીને સેનયાનું દાન કર્યું. ત્યાર પછી સહુ ઘેર આવ્યા. પચ્ચકખાણ પાળવાનો સમય થઈ ગયે હતો. પરંતુ વિમલશ્રીએ એક પ્રહર પૂરું થયા પછી પિચ્ચકખાણ પાળવાનું નક્કી Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354