Book Title: Deda Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 326
________________ પેથડને પ્રશ્ન..! ૩૧૭ પાસેથી તેનું ખરીદવું એમ નક્કી કર્યું, અને મને આપની પાસે મોકલ્ય. દેદા શાહે કેટલાક સમયથી સોનું બનાવવાનું બંધ કર્યું હતું અને રાજાની ઉપેક્ષા કરવી તે પણ ઉચિત નહોતું. તેમણે પિતાના. ભંડારમાં તપાસ કરી તે લગભગ સાઠ સીરોર મણ તેનું પડયું હતું. તેમણે આ સદે સવીકાર્યો અને જેમ જેમ રાજભંડારમાં માલ મળતું જાય તેમ તેમ સુર્વણ મુદ્રાઓ મોકલી આપવાની વિનંતિ કરી. દૂત આ સંદેશ લઈને અવંતી વિદાએ થયે. દેદા શાહ માટે તેનું સિવાય અન્ય કેઈ ઉપાય નહોતે. તેઓએ લગભગ પિસા મણ સીસુ મગાવ્યું અને ગુપ્ત રીતે સેનું બનાવવાનો પ્રારંભ પણ કરી દીધો. લગભગ બે મહિના પછી સો મણ સેનું અવંતીના રાજ ભંડારમાં મેકલાઈ ગયું અને બજાર ભાવે સોનૈયાના રૂપમાં નાણું પણ આવી ગયા, પિડ એટલું સમજી શક્યો હતો કે બાપુજી પાસે સુવર્ણ નિર્માણ કરવાને કઈ કિમિ જરૂર છે. પણ તે માત્ર પિતાને આ અંગે કશું પૂછી શકે નહિ. ભંડારમાં અઢળક સેનીયા ભેગા થઈ ગયા હતા અને ચાલીસ મણથી વધારે સેનું બચ્યું હતું. ન છૂટકે બનાવવા પડેલા સુર્વણથી દેદા શાહને મનમાં દુઃખ પણ થયું. પરંતુ તેઓએ સમગ્ર માલવ પ્રદેશ, મરૂ પ્રદેશ, સૌરાષ્ટ્ર ગુજરાત વગેરેમાં આવેલા શ્રીજિન મંદિરોમાં જેને જેવી જરૂરિયાત તે પ્રમાણે સોનૈયા મોકલવા શરૂ કર્યા. લગભગ નવસો સાત મંદિરમાં. તેઓએ સયા મોકલી આપ્યા. નિયમ પ્રમાણે વિમલથી રોજ સવાશેર સોનૈયાનું દાન કરતાં હતાં, હવે તેઓએ આ સંસ્કાર પ્રથમણિને મળે એટલા ખાતર દાનની ધારા વહુના હાથે વહાવવી શરૂ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354