Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પુસ્તક્રમાં ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ વિભાગમાં આઠે ક્રમ સબંધી ૬૪ પૂજા મૂળ, અર્થ અને વિવેચન સાથે આપવામાં આવી છે. તેમાં નટ વિગેરેના ઉપયાગી વધારા કર્યાં છે. વિભાગ બીજામાં આ પૂજાએમાં આપેલા નામેાવાળી તમામ કથાચ્યાના સંગ્રહ આપવામાં આવ્યે છે. પ્રથમાવૃત્તિમાં ૨૧ કથાઓ હતી તેમાં ખાસ જરૂરની ૪ કથા વધારવામાં આવી છે તેમાં પણ ગેાશાળકના છત્ર દેવસેન રાજાની અને મક શ્રાવકની એ એ કથાએ તા ખાસ શ્રી ભગવત સૂત્રમાંથી ઉદ્ધરીને લખવામાં આવી છે. આ પૂજાના અર્થ પ્રથમ છપાવેલા છે તેમાં કાઈ કાઈ જગ્યાએ સ્ખલના થયેલી હાવાથી આ વખત છપાવતાં જેટલી અને તેટલી વધારે સાવચેતી વાપરીને સ્ખલના ન આવે તેમ કરેલ છે, છતાં વાંચનાર અશ્રુઓને કાંઇ સ્ખલના સમજાય તો જરૂર અમને લખી મોકલવુ... જેથી બની શકતી રીતે તેનું સમાધાન યા નિવારણુ કરવામાં આવશે. પ્રથમ વિભાગના પૃષ્ઠ ૬૭ મે ( શાતા ) વેનીયકના જધન્ય ધતે અંગે ત્રણ વિકલ્પ બતાવેલા છે. ૧ શ્રી ઉત્તરાધ્યયનમાં જધન્યબંધ અંતમુત્તના કહ્યો છે. તેની અપેક્ષા સમજાણી નથી. ૨ શ્રી પ્રજ્ઞાપના વિગેરેમાં બાર મુને! કહેલ છે તે તે સાંપરાયિક અધ છે તે દશમે ગુઠાણે જ તેટલા ડ્રાય છે. ૩ અગ્યારમે, બારમે ને તેરમે ગુઠ્ઠાણે માત્ર યોગ પ્રત્યયિક બંધ એ સમયની સ્થિતિને થાય છે. તે હકીકત ત્યાં ઉપર ને નેટમાં સ્પષ્ટ કરેલી છે. આશ્વિન શુદ્ધિ । સ. ૧૯૯૧ } આ પુસ્તકને અંગે કરેલા પ્રયાસનું ફળ જૈન બંધુએ આ પુસ્તકને શલ્યપૂર્વક વાંચી તેનું રહસ્ય ગ્રહણ કરે અને યથાશક્તિ કવિયુક્ત થાય તે જ ઈચ્છવામાં આવે છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 377