Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારવિચારની ઉચ્ચ કેોટિના સવતનમાં અને વ્યવહારધર્મત્રતામાં સ્હાયકારી બનશે. તેમજ કેટલાક એકાંત અજ્ઞપણાથી ધક્રિયા કરે છે અને આત્મજ્ઞાનમાર્ગમાં કંઇ પણ સમજી શકતા નથી તેવા ભવ્યજનાને આગ્રન્થ તત્ત્વનું સ્વરૂપ સમજાવશે, અને ધર્મની ક્રિયાઓમાં વિશેષ રૂચિ કરાવશે. હાલના સમયમાં સંસ્કૃત ભાષામાં તથા માગધીભાષામાં રચેલા ધર્મ ધુરંધર પૂજય હરિભદ્ર, હેમાચાર્ય, શ્રી યશેાવિજયજી, જે વાના બ્રન્થાનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કરાવવું પડે છે, તેનુ' કારણુ એછે કે માગધી અને સસ્કૃતમાં રચેલા ગ્રન્થાના અભ્યાસી અલ્પ છે અને ગુજરાતી ભાષાના જાણકાર ઘણા છે. માગધી અને સસ્કૃતગ્રન્થાનુ' પણ જ્યારે ગુર્જર ભાષામાં ભાષાંતર કરવું કરાવવું પડે છે, અને તેથી લેાકેાને ધમ જ્ઞાનના લાભ મળે છે. તા અમેએ પણ્ સવ ભવ્યેાને લાભ મળવા માટે ગુજરાતી ભાષામાં ગ્રન્થ રચ્યા છે અને તેથી ગુજરાતી સાહિત્યમાં વધારો દેખી સાહિત્યના ઉપાસક આનદ્ર માનશે, આ ગ્રન્થથી-ભવ્યજના ધર્મતત્ત્વની પ્રાપ્તિ કરી. એજ. शुभाशा. ॐ शांतिः शांतिः शांतिः ३ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 570