________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
પરસ્પર ક્રિયામાં અને જ્ઞાનમાં એવુ માહાત્મ્ય રહેલુ છે કે તે સ્ત્રીપુરૂષની પેઠે પરમાત્માનંદને ઉત્પન્ન કરે છે. પુરૂષનુ ભાગ્ય પશુ સમાન છે અને વ્યવસાય એટલે વ્યાપાર; ક્રિયા અંધ સમાન છે, પણ તે એનાસચેાગે જેમ કાની સિદ્ધિ થાય છે તેમ જ્ઞાન અને ચારિત્ર એટલે સચમક્રિયા એ એનેવિષે માક્ષરૂપકાની સિદ્ધિ જાણવી આત્મજ્ઞાનથી સમ્યગ્ વિવેક પ્રગટવાથી આંતરાત્મની શુદ્ધિ થાય છે, અને ખાદ્યશુદ્ધિ તે વ્યવહાર ધર્મક્રિયારૂપ સવથી થાય છે. તે વિષે શ્રી સિદ્ધસેનસૂરિચરણ નીચે મુજબ કહે છે
॥ જોશ ।।
अन्तस्तत्रं मनःशुद्धिः बहिस्तत्त्वं च संयमः || कैवल्यं द्वयसंयोगे तस्माद द्वितयभाग भव |
ઇત્યાદિથી જ્ઞાનક્રિયા પર્યુંપાસના જૈન શાસ્ત્રામાં રૂડી રીતે સિદ્ધ થાય છે તેને દર્શાવનાર આત્મપ્રકાશ છે. આત્મા જેનાવડે પ્રકાશે તે આત્મપ્રકાશ ગ્રન્થ છે, આત્મપ્રકાશ ગ્રન્થમાં મતિદોષથી કેાઈ સ્થાને જીનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તેની હું સંઘની પાસે ક્ષમા ચાહું છું, અને તે ભૂલને સજ્જન ૫'ડિતા સુધારી લેશે. આ ગ્રન્થમાં અસત્ય જે ક ંઇ લખાયું હોય તે તેને કાઇએ દૃષ્ટિરાગથી સત્ય માનવું નહિ. સાપેક્ષ ગલી
For Private And Personal Use Only