________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
.
રનયવડે આ ગ્રન્થમાં અાત્મસ્વરૂપ સબધી વિવેચન કર્યુ
છે. શ્રી સ જ્ઞપ્રભુએ એ પ્રકારના મોક્ષમાર્ગ બતાન્યેા છે ૧ સાધુ માગ. ૨. શ્રાવકમા એ એ માગથી મેાક્ષનગરીમાં જવાય છે. તે બે માર્ગમાં પણ પ્રવૃત્તિ કરવામાટે આત્મજ્ઞાનની આવશ્યક્તા છે. માટે આ ગ્રન્થ વાંચવાથી વૈરાગ્ય સંવેગ નિવેદ્વારા મેાક્ષની આરાધના થશે. દુહા રૂપે આ ગ્રન્થ બનાવ્યા બાદ માણુસાના સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજીની વિનતિથી ભણાવવા માટે તેનું વિવેચન કર્યું છે, અને તેએજ આ ગ્રન્થને છપાવી હજારો ભવ્યજીવાને જ્ઞાનદાન આપવામાં સહાયકારી અન્યા છે. અમદાવાદમાં-શાહીભાગમાં શ્રાવક ઝવેરી લલ્લુભાઇ રાયજીના બંગલામાં આ ગ્રન્થના દુહાઓને ઝવેરી મગળભાઇ ( ભોગીલાલ ) તારાચદભાઇએ વાંચ્યા હતા. તેમને વાંચ્યાથી બહુ આનંદ મળ્યા હતા, તેથી તેમને પણ વિજ્ઞપ્તિ વિવેચન માટે કરી હતી, હાલના સમયમાં લેાકેાનું અધ્યાત્મમાર્ગમાં વિશેષ વલણ થયું છે તેથી કેટલાક કેટલાક જૈન, એકાંત મિથ્યાત્વના અધ્યાત્મ ગ્રન્થા વાંચે છે તેથી તેઓને પણ સમ્યગ્ જૈનશા સનના અધ્યાત્મજ્ઞાનમાં દરવાને આ ગ્રન્થ બહુ ઉપયોગી થઈ પડશે, કેટલાક ફક્ત અધ્યાત્મ ગ્રન્થા વાંચી શુષ્કજ્ઞાની બની સન ઉચ્ચ આચાર વ્યવહાર ક્રિયાથી ભ્રષ્ટ બને છે. તેઓને આ ગ્રન્થ સારા વિચારે આપી આ
For Private And Personal Use Only