Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૧/૨/૨૨,૨૩ ૪૦ સંસ્થિતિને સંકર્ષે છે. આ પહેલાં છ માસનું પર્યવસાન છે. પછી બીજા છ માસના પહેલાં અહોરણે બાહ્ય અનંતર સર્વ બાહ્ય મંડલની પૂર્વે ઉત્તરની અધમંડલ સંસ્થિતિને સંક્રમે છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ - X - X • બીજા છ માસનું પર્યવસાન થાય • x - તે અંગે પૂર્વવત્ પાઠ છે, તે વૃત્તિકારશ્રીએ નોંધેલ છે - x x •x• [અમે તે વૃત્તિનો અનુવાદ ફરી નોંધેલ નથી.] આ બીજા છ માસ છે. ૦ પ્રાકૃત-પ્રાભૃત-ર-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ ૦ -X - X - X - X - X - X - X - છે પ્રાભૃત-૧, પ્રાભૃત-પ્રાકૃત-૩ છે એ પ્રમાણે બીજું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે બીજાને કહે છે, તેમાં અધિકાર ચીણ પ્રતિવરણ છે. તેથી તેના વિષયના પ્રશ્ન સૂઝને હવે કહે છે - • સૂત્ર-૨૪ - ડ્યો સૂર્ય, બીજ સૂર્ય દ્વાર ચીણ ક્ષેત્રનું પ્રતિચરણ કરે તેમ કહેલ છે ? તેમાં નિશે આ બે સુ કહ્યા છે. તે આ પ્રમાણે ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય. તે બંને સૂર્યો પ્રત્યેક-પ્રત્યેક ત્રીસ-ત્રીશ મુહૂર્તાથી એક-એક મિડલ ચરે છે. સાઠ-સાઠ મુહૂર્તથી એક-એક મંડલ સંઘાત કરે છે. તે નિષ્ક્રમણ કરતા નિશે આ બે સૂર્યો પરસ્પરના ચીણ ક્ષેત્રમાં સંચરણ કરતા નથી, પ્રવેશ કરતા નિશે આ બે સૂર્યો એકમેકના જિર્ણ ક્ષેત્રમાં સંચરે છે. તે ૧૨૪ [] તેમાં શો હેતુ છે ? આ જંબૂદ્વીપમાં ચાવતુ પરિક્ષેપથી છે. તેમાં તેમાં આ ભરતક્ષેત્ર સંબંધી સૂર્ય જંબૂદ્વીપ દ્વીપના પૂર્વ-પશ્ચિમ લાંબા, ઉત્તર-દક્ષિણ પહોળી ઇવાના ૧૨૪ ભાગ કરીને દક્ષિણ-પૂર્વના મંડળમાં ચોથા ભાગમાં ૯૨ સંખ્યાવાળા મંડળમાં પોતાના જ ચીણ ક્ષેત્રમાં સંચરે છે. ઉત્તર પશ્ચિમમાં મંડqના ચતુભગ મંડલમાં ૧માં સૂર્ય પોતાના ચીણ ફોઝમાં સંચરણ કરે છે. ત્યારે આ ભરતક્ષેત્રીય સૂર્ય ઐરાવતના સૂર્યના જંબૂદ્વીપ દ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વમાં ચતુભગિ મંડલમાં ૯૨ સૂર્ય યાવતુ બીજાના ચીસ ોમાં સંચરે છે. દક્ષિણપશ્ચિમમાં ચતુભગ મંડલમાં ૯૧ સૂર્ય ચાવતુ બીજાના ચિણગમાં સંચરે છે. ત્યારે આ ઐરવતોત્રીય સૂર્ય જંબૂદ્વીપના પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ લાંબી જવાની મંડલના ૧૨૪ ભાગ કરીને ઉત્તરપૂર્વના ચતુભગિ મંડલમાં ૯૨ સૂમિય સાવ4 સૂર્ય પોતાના જ ચિર્સ ક્ષેત્રમાં સંચરે છે. દક્ષિણ-પશ્ચિમમાં ચતુભગિ મંડલમાં ૯૧ સૂર્યમય યાવતુ સૂર્ય પોતાના ચીeોમાં સંચરે છે. તેમાં આ ઐરાવત ક્ષેત્રીય સૂર્ય, ભરતક્ષેત્રીય સૂર્યના જંબૂદ્વીપની પૂન પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાને મંડલના ૧૨૪ ભાગથી છેદીને દક્ષિણપશ્ચિમના ચતુભગિ મંડલમાં ૨ સૂર્યમય સૂર્ય ભીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ઉત્તર-પૂર્વના ચતુભણિ મંડલમાં ૯૧સૂર્યમય સૂર્ય બીજાના ચીણ માં સંચરે છે. તે નિષ્ક્રમણ કરતા આ બે સૂર્યો પરસ્પર એકબીજાના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. પ્રવેશ કરતા આ બે સૂર્યો એકબીજાના ચીર્ણ ફોટામાં સંચરે છે. આ ૧ર૪ છે. ગાથાઓ.. • વિવેચન-૨૪ : હે ભગવન્! શું સૂર્ય સ્વયં અથવા બીજાએ ચીક્ષિત્રમાં પ્રતિચરે છે, તેવું કહેલ છે ? એ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા ભગવંત વર્ધમાનસ્વામી જણાવે છે – આ જંબૂદ્વીપમાં પરસ્પર ચીઝના સંચરણની વિચારણામાં નિશ્ચિત યથાવસ્થિત વસ્તુતવને આશ્રીને આ બે સૂર્યો કહેલ છે. તે આ પ્રમાણે – ભારતીય સૂર્ય, ઐરવતીય સૂર્ય. આ બંને સૂર્યો પ્રત્યેક ત્રીશ મુહૂર્ત વડે એક એક અર્ધમંડલમાં ચરતા ૬૦-૬૦ મુહૂર્તથી ફરી પ્રત્યેક એકૈક પરિપૂર્ણ મંડલને પૂરે છે. તેમાં સૂર્યસક એકૈક સંવત્સરમાં આ બંને પણ સૂર્યો સવવ્યંતર મંડળથી નીકળતા એકબીજાના ચીર્ણ ક્ષેત્રમાં સંચરતા નથી. એક પણ બીજાના ચીર્ણ ફોગમાં પતિસરતો નથી કે બીજે પહેલાના ક્ષેત્રમાં પ્રતિયરતો નથી. •x - સર્વ બાહ્ય મંડલથી અત્યંતરમાં પ્રવેશતા બંને પણ સૂર્ય પરસ્પરના ચીણ ક્ષેત્રમાં સંચરે છે. તે આ પ્રમાણે • ૧૨૪, અર્થાત્ જેના ૧૨૪ સંખ્યા ભાગથી મંડલ પૂરાય છે, તે ૧૨૪માં બંને સૂર્યના સમુદાયની વિચારણામાં પરસ્પર ચીર્ણ-પ્રતિવીર્ણ પ્રતિમંડલ પ્રાપ્ત થાય છે, તેને સમજવા પ્રશ્ન સૂત્ર કહે છે – આ પ્રકારની વસ્તુતવ વ્યવસ્થાને સમજવામાં શો હેતુ છે ? શી ઉપપતિ છે ? તે માટે ભગવનું કહે છે – તા થઇf ઈત્યાદિ. તે જંબૂદ્વીપમાં આ ભરતક્ષેત્રમાં જે ચાર ચવાનો શરૂ કરે છે, તે ભરતક્ષેત્રને પ્રકાશતો હોવાથી ‘ભારત’ કહેવાય છે. જે બીજો છે, તે જ સર્વ બાહ્ય મંડલના ઉત્તર અર્ધમંડલમાં ચાર ચરે છે, તે ઐરવત ગને પ્રકાશતો હોવાથી “એરાવત” કહેવાય છે. તેમાં આ પ્રત્યક્ષ જણાતા જંબૂદ્વીપના સંબંધી ભારતનો સૂર્ય જે મંડલમાં ભ્રમણ કરે છે, તે-તે મંડલને ૧૨૪ વડે ભાગ કરીને ૧૨૪ ભાગોને તે-તે મંડલના ભાગરૂપે પવા અને સૂર્યની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવા છે. તે મંડલને ચાર ભાગે વિભાગ કરી દક્ષિણ-પૂર્વ અર્થાત્ અગ્નિકોણ. તે-તે મંડલના ચોથા ભાગમાં એક સૂર્યસંવત્સરના બીજા છ માસ મળે ૯૨ મંડલમાં સ્વયં સૂર્ય વડે ચીર્ણ, અર્થાત્ પૂર્વના સવચિંતર મંડલથી નીકળતા સ્વચીણ ક્ષેત્રમાં સંચરે છે, તેમ જાણવું. આ જ વાત સૂત્રમાં જણાવે છે કે – સૂર્ય સ્વયં પૂર્વ સર્વાસ્વિંતર મંડળથી તિક્રમણકાળમાં ચીર્ણ માં સંચરે છે, પણ પરિપૂર્ણ ચતુભગિમાં નહીં. પરંતુ સ્વ-સ્વ મંડલગત ૧૨૪ ભાગના ૧૮-૧૮ ભાગ માપવા. આ અઢાર-અઢાર ભાગો બધાં મંડલોના પ્રતિનિયત દેશમાં ન હોય, પરંતુ કોઈક મંડલમાં ક્યાંક હોય, તે પણ દક્ષિણ-પૂર્વ મંડલરૂપ ચતુભગ મધ્યમાં હોય. ત્યારપછી જે પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ચતુભગ મંડલ કહ્યું તેમ ઉત્તરમાં પણ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223