Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 142
________________ ૧૦/૨૨/૮૮,૮૯ નક્ષત્રો છે, જેનો ૨૦૧૦ અને ૩/૬૭ ભાગ સમાવિકુંભ છે. એવા નક્ષત્રો છે, જેનો ૩૦૧૫ અને ૩°/g ભાગ સીમાવિષ્ઠમ છે. આ ૫૬-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૬૩૦ ઈત્યાદિ ઉપર મુજબ કહેવું. (યાવર્તી) આ ૫૬-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૩૦૧૫ અને ૩૦/૬૭ ભાગ સીમાવિકભવાળા છે ? ૪૫ આ ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો ૬૩૦ અને ૩/૬૭ ભાગથી સીમા વિષ્ફભવાળા છે, તે બે અભિજિત્ છે. જે નક્ષત્રો ૨૦૦૫ અને ૩૦/૬૭ ભાગ સીમા વિષ્ફભવાળા છે, તે બાર છે. તે આ – બે શતભિષા યાવત્ બે જ્યેષ્ઠા. તેમાં જે નક્ષત્રો ૨૦૧૦ અને ૩/૬ ભાગ સીમાવિકભવાળા છે, તેવા-૩૦ છે. તે આ – બે શ્રવણ યાવત્ બે પૂર્વાષાઢા, તેમાં જે નક્ષત્રો ૩૦૧૫ અને ૩/૬૭ ભાગ સીમા વિષ્ફભવાળા છે, તે બાર છે બે ઉત્તરીôપદા યાવત્ બે ઉત્તરાષાઢા. - [૮] આ ૫૬-નક્ષત્રોમાં સદા પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરે છે તેવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા ઉભય કાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં શું સદા ઉભય કાળે પ્રવેશી પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નક્ષત્રો છે ? આ ૫૬-નક્ષત્રોમાં એવા કોઈ નક્ષત્ર નથી, જે સદા પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરતાં કોઈ જ નક્ષત્ર નથી. સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરતાં પણ કોઈ નથી. સદા ઉભયકાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરતાં નક્ષત્ર પણ કોઈ નથી. માત્ર અભિજિત્ સિવાય. આ બે અભિજિત્ નન્ન પ્રાતઃકાળે . પ્રાતઃકાળે ૪૪-૪૪ અમાવાસ્યા સાથે યોગ કરે છે, પરંતુ પૂર્ણિમા સાથે નહીં. • વિવેચન-૮૮,૮૯ - કયા પ્રકારે અર્થાત્ કેટલી વિભાગ સંખ્યાથી, ભગવન્ ! આપે સીમા વિષ્ફભ કહેલો છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું – આ ૨૮-નક્ષત્રો વડે સ્વગતિથી સ્વ સ્વ કાળ પરિમાણથી ક્રમશઃ યાવત્ ક્ષેત્રને બુદ્ધિથી વ્યાયમાન સભવે, ત્યાં સુધી એક અદ્ભુ મંડલની કલ્પના કરવી. આટલાં પ્રમાણમાં જ બીજું અર્જુમંડલ છે, એ રીતે આ પ્રમાણને બુદ્ધિ પકિલ્પિત એક પરિપૂર્ણ મંડલ છે. તે મંડલના “મંડલને ૧ લાખ વડે ૧૯૮ થી છેદીને આ નક્ષત્ર ક્ષેત્ર પરિમાણ નક્ષત્ર વિચય પ્રાભૂતમાં કહેલ છે.” આ વઢ્યમાણ વચનથી ૧૯૮ને એક લાખ વિભાગથી વિભાગ કરાય. કઈ રીતે આ સંખ્યાના ભાગોની કલ્પનાનું નિબંધન છે ? તે કહે છે – અહીં નક્ષત્રો ત્રણ પ્રકારના છે, તે આ – સમક્ષેત્ર, અદ્ધક્ષેત્ર, યદ્ધક્ષેત્ર. તેમાં જેટલાં પ્રમાણ ક્ષેત્ર અહોરાત્ર નક્ષત્ર વડે જણાય છે, તેટલું પ્રમાણ ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલા નક્ષત્રો સમક્ષેત્ર જાણવા. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે-૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ધનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂર્વાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂર્વાષાઢા. 1 જે અહોરાત્ર પ્રમિત ક્ષેત્રના અદ્ધ ચંદ્ર સાથે યોગ કરે છે તે અદ્ધ ક્ષેત્ર નક્ષત્ર. તે છ છે - તે આ, શતભિષર્, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તથા બીજું અદ્ધ જેનું છે, તે યદ્ધ અર્થાત્ સાદ્ધ ચર્ધ - અદ્ધ અધિક ક્ષેત્ર અહોરાત્ર પ્રમિત ચંદ્ર યોગ યોગ્ય જેના છે, તે ચર્જા ક્ષેત્ર, તેવા નક્ષત્રો છ છે. તે આ રીતે – ઉત્તરાભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ, વિશાખા. ૪૬ તેમાં સીમા પરિમાણ વિચારણામાં અહોરાત્રના ૬૩ ભાગ કરાય છે, એ રીતે સમક્ષેત્રોના ક્ષેત્ર પ્રત્યેકના ૬૭-ભાગો પરિકલ્પવામાં આવે છે. અદ્ધક્ષેત્રોના ૩૦ અને અદ્ધ, યુદ્ધ ક્ષેત્રોના ૧૦૦ અને અદ્ધઃ અભિજિત્ નક્ષત્રના ૨૧/૬૭ ભાગ, સમક્ષેત્ર નક્ષત્રો ૧૫/૬ તેને ૧૫-વડે ગુણીએ તો ૧૦૦૫ થશે. અદ્ધક્ષેત્ર છ છે, તેથી સાદ્ધ ૩૩ને છ વડે ગુણીએ, તો ૨૦૧ થશે. ચદ્ધક્ષેત્ર છ છે, તેથી સાદ્ધ-૧૦૦ને ૬ વડે ગુણતાં ૬૦૩ આવશે. અભિજિત્ નક્ષત્રના ૨૧. ૬ સર્વસંખ્યાથી ૧૮૩૦ થશે. આટલા પ્રમાણનું એક અદ્ધુ મંડલ અને આટલાં જ ભાગ બીજું અદ્ધ મંડલ, એ રીતે ૧૮૩૦ થશે, તેને બે વડે ગુણતાં થશે ૩૬૬૦, એકૈક અહોરાત્રમાં જો ૩૦ મુહૂર્ત હોય. પ્રત્યેક આ ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલ્પનામાં ૩૦ વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની ગુણક સંખ્યા આવશે. તેથી આ મંડલના ભાગોને કલ્પીને ભગવન્ પ્રતિવચન-ઉત્તર કહે છે - તેમાં આ ૫૬-નક્ષત્રો મધ્યે - x - ૬૩૦ અને ૩°/૬૭ ભાગ સીમા વિખુંભસીમા પરિમાણ. એવા નક્ષત્રો છે જેમાં પ્રત્યેક ૧૦૦૫ અને ૩૦/૬૩ ભાગ સીમા વિખુંભ છે. એવા નક્ષત્રો છે, જેમાં પ્રત્યેક ૨૦૧૦ અને ૩૦/૬૭ ભાગ સીમા વિખંભ છે. એવા નક્ષત્રો છે, જેમાં પ્રત્યેક ૩૦૧૫ અને ૩૦/૬૭ ભાગ સીમા વિખુંભ છે. એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા, ગૌતમસ્વામી વિશેષ બોધ નિમિત્તે ફરી પ્રશ્ન કરે છે – તેમાં આ ૫૬-નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો છે, જેનો ૬૩૦ - ૩૦/૬૦ૢ ભાગ સીમા વિખુંભ છે. તે અનંતર કહેવાયેલ ઉક્ત પ્રકાથી ઉચ્ચારવા જોઈએ. તે આ રીતે – ' વાયરે નવાત્તા'' ઈત્યાદિ, આ ત્રણે સૂત્રો સુગમ છે. ભગવંતે કહ્યું – તે આ ૫૬-નક્ષત્રોમાં જે નક્ષત્રો ૬૩૦ - ૩॰/૬૭ વિધ્યુંભવાળા છે, તેવા બે અભિજિત્ નક્ષત્ર છે. તે કઈ રીતે જાણવું? અહીં એકૈક અભિજિત નક્ષત્રના ૬૭ ખંડીકૃત્ અહોરાત્ર ગમ્ય ક્ષેત્રના હોતાં ૨૧ ભાગ ચંદ્રયોગ યોગ્ય છે. એકૈક ભાગમાં ૩૦-ભાગની પકિલ્પનાથી ૨૧ને ૩૦ વડે ગુણીએ. તેથી ૬૩૦ થશે. તથા તેમાં ૫૬-નક્ષત્રોની મધ્યે જે નક્ષત્રો પ્રત્યેક ૧૦૦૫ અને ૩૦/૬૩ ભાગો સીમા વિષ્ફભ છે, તે બાર છે - બે શતભિષા, બે ભરણી, બે આર્દ્રા, બે આશ્લેષા,

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223