Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 166
________________ ૧-૧૦૨,૧૦૩ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમાંથી ૧૩૪ વડે શ્રવણ શદ્ધિને પામે છે. બાકી રહેશે - ૭૩૯. તેમાં પણ ૧૩૪ વડે ધનિષ્ઠા શોધિત થાય. તેથી આવશે - ૬૦૫. તેમાંથી પણ ૬૭ વડે શતભિષક શોધિત થતાં રહેશે - ૫૩૮. એમાંથી પણ ૧૩૪ વડે પૂર્વાભાદ્રપદ શોધિત થાય. તેથી રહેશે - ૪૦૪. તેમાંથી પણ ૨૦૧ વડે ઉતરાભાદ્રપદ શુદ્ધ થતાં બાકી રહેલ-૨૦3. તેમાંથી પણ ૧૩૪ વડે રેવતી શોધિત થતાં રહેશે-૬૯. આવેલ અશ્વિની નક્ષત્રના ૬૯ ને ૧૩૪ ભાગોથી અવગાહીને બીજી સ્વ ઋતુને ચંદ્ર પરિસમાપ્ત કરે છે. તથા ૪૦૨-મી ચંદ્રમહતુ જિજ્ઞાસામાં તે ઘવરાશિ-૩૦૫ પ્રમાણ લેવી. લઈને ૮૦૩ વડે ગુણીએ. તેથી આવેલ-૨૪૪૯૧૫ સંખ્યા છે, તેમાં સર્વ નાગ પર્યાય પરિમાણ-૩૬૬૦. તેથી કહે છે – છ અદ્ધક્ષેત્ર નક્ષત્રમાં પ્રત્યેક ૬૭-શો યદ્ધક્ષેત્ર નક્ષત્રમાં પ્રત્યેક ૨૦૧ અંશોના-૧૫ સમક્ષેત્રોમાં પ્રત્યેક ૩૪ને ૬૩ વડે ગણીએ. તેથી આવે છે • ૪૦૨, તથા છ ને ૨૦૧ વડે ગુણતાં આવે છે - ૧૨૦૬. તથા ૧૩૪ને ૧૫-વડે ગુણીએ. તેથી આવશે - ૨૦૧૦. આ ત્રણે સશિને એકઠી કરીએ અને કરીને, તેમાં અભિજિતના ૪૨-ને ઉમેરીએ. તેથી આવશે-૩૬૬૦. આટલા એક નક્ષત્ર પયય પરિમાણથી પૂર્વસશિના ૨૪૪૯૧૫ ભાગો કરવામાં આવે છે. પ્રાપ્ત ૬૬ નબ પર્યાયો છે, પછી રહે છે - ૩૩૫૫. તેમાં અભિજિતુના ૪૨ શોધિત થતાં બાકી રહે છે - 33૧૩. આ ૩૩૧૩ થી ૩૦૮૨ વડે અનુરાધા સુધીના નક્ષત્રો શોધિત થતાં બાકી રહેશે - ૨૩૧. પછી ૬૭-વડે જયેષ્ઠા શોધિત થતાં રહેશે-૧૬૪. તેમાંથી પણ ૧૩૪ વડે મૂલ નફળ શોધિત થતાં, પછી રહેશે-30. આવેલ પૂવષિાઢા નક્ષત્રના 39/૧૩૪ ભાગોને અવગાહીને ચંદ્ર ૪૦૨મી સ્વઋતુને પૂરી કરે છે. એ પ્રમાણે સૂર્ય અને ચંદ્ર ઋતુ પરિમાણ કહ્યું. હધે લોકરૂઢિથી એક-એક ચંદ્રઋતુનું પરિમાણ સુધી કહે છે - x • x • બધી પણ આ છ સંખ્યક પ્રાવૃત્ આદિ ઋતુઓ પ્રત્યેક ચંદ્ર ઋતુઓ હોતા બબ્બે માસ જાણવા. તે બબ્બે માસનું શું પ્રમાણ છે, તે કહે છે - x - ૩૫૪ અહોરમ અને એક અહોરાત્રના ૧૨/૬૨ ભાગો. બાકી રહે. અર્થાત્ એ પ્રમાણે આવા રૂપે આદાનથી આવા સ્વરૂપે સંવત્સર પ્રમાણ લેવું. ગણવામાં આવનાર બે માસમાં કંઈક અધિક હોરમના દર ભાગો. એ ભાવ છે. ૫૯-૫૯ અહોરમ, અહોરણ પ્રમાણથી કહેવા. તેથી કહે છે – બબ્બે માસ પ્રમાણની છ ઋતુઓ છે, એમ ૩૫૪ અહોરાત્રોને છ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત ૫૯-અહોરમોના ૧૨ ભાગોના છ વડે ભાગ કરતાં *દુર ભાગ. એ પ્રમાણે હોવાથી કમમાસ અપેક્ષાથી એક-એક તુમાં લૌકિક એક-એક ચંદ્રને આશ્રિને વ્યવહારથી એકૈક અવમરાબ થાય છે. સર્વ કર્મસંત્સરમાં છે. અવમરાત્રિ થાય છે. તેથી કહે છે - x • તે કર્મસંવત્સરમાં ચંદ્ર સંવત્સરને આશ્રીને વ્યવહારથી આ વક્ષ્યમાણ ક્રમે છ અવમરાત્રિ કહેલ છે, તે આ પ્રમાણે - x • તે સુગમ છે. અહીં આ ભાવના છે - આ કાળના સુયદિ ક્રિયા ઉપલક્ષિતના અનાદિ પ્રવાહ પતિત પ્રતિ નિયત સ્વભાવગી છે, સ્વરૂપથી કોઈ હાનિ પણ નથી કે કોઈ સ્વરૂપ ઉપચય પણ નથી. જે આ અવમરણ કે અતિરાત્રનું પ્રતિપાદન છે, તે પરસ્પર માસ ચિંતાની અપેક્ષાથી છે. તેથી કહે છે - કર્મમાસની અપેક્ષાથી ચંદ્રમાસની વિચારણામાં અવમહીન સગિનો સંભવ છે, કર્મમાસની અપેક્ષાથી સૂર્યમાસની વિચારણામાં અતિરાઅધિકામિની કલાના છે. તથા કહ્યું છે - કાળની હાનિ કે વૃદ્ધિ ન થાય, કાળ અવસ્થિત છે. એકૈક માસની વૃદ્ધિ-હાનિ થાય છે. તેમાં અવમ રાગ ભાવના કરવાને માટે આ પૂર્વાચાર્યોએ દર્શાવેલી બે ગાયાઓ છે, વૃત્તિકારશ્રીએ આ બે ગાથા દર્શાવીને પછી તેની વ્યાખ્યા રજૂ કરેલ છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે.] કર્મમાસ પરિપૂર્ણ ૩૦-અહોરાત્ર પ્રમાણ છે, ચંદ્રમાસ ૨૯-અહોરમ અને એક અહોરમના કેદ ભાગ છે. તેથી ચંદ્રમાસના પરિમાણનું અને ઋતુમાસના-કર્મમાસના પરિમાણનો, પરસ્પર વિશ્લેષ કરાય છે, વિશ્લેષ કરાતા જે અંશો ઉદ્ધરિત જણાય છે, તે ૩૦/૬ર ભાગરૂપ છે, તે અવમાત્રના ભાગો છે. તે જ અવમરણના પરિપૂર્ણ બે માસ પર્યન્ત થાય છે. તેથી તેના હોવાથી, તે ભાગો માસના અવસાનમાં જાણવા. - - - જો 30 દિવસમાં 3દિર ભાગ અવમરણનું પ્રાપ્ત થાય છે. તો એક દિવસમાં કેટલા ભાગો પ્રાપ્ત થાય ? અહીં સશિની સ્થાપના આ રીતે છે - ૩૦/ ૩૦/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યમ સશિને ગુણતાં- 30 x ૧ = ૩૦ જ આવશે, કેમકે એક વડે ગણતાં તે જ અંક આવે છે. તેનો આદિ શશિ વડે ભાગ કરતાં 30ને ૩૦ વડે ભાંગવાથી ૧-આવે. આવેલ પ્રતિદિવસના ૧૫ ભાગ પ્રાપ્ત થાય. તથા કહે છે – ૬૨ ભાગ એકૈક દિવસે દિવસે અવમરાત્રિ થાય છે. - x • x - એ પ્રમાણે જે એકૈક દિવસમાં એકૈક બાસઠ ભાગ જે અવમરાત્રિ સંબંધી પ્રાપ્ત થાય છે, તો ૬૨-દિવસ વડે એક અવમરણ થાય છે અર્થાતુ શું કહે છે ? દિવસ દિવસમાં અવમરામના હોવાથી એકૈક બાસઠાંશ ભાગની વૃદ્ધિથી ૬મો ભાગ સંજાત થતાં ૬૨માં દિવસે મૂલથી જ ૬૩મી તિથિ પ્રવર્તે છે. એ પ્રમાણે હોવાથી જે ૬૧-મી અહોરાત્ર, તેમાં ૬૧મી અને ૬૨મી તિથિ નિધન ઉપગત થતાં ૬૨-મી તિથિ લોકમાં ઘટે છે, તેમ વ્યવહાર થાય છે. કહ્યું છે કે – એક અહોરાત્રમાં બે તિથિ જેમાં નિધન પામે, તે તિથિની હાનિ

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223