Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 164
________________ ૧૨-/૧૦૨,૧૦૩ પછી આગળ દ્વિ-ઉત્તર વૃદ્ધિથી ગુણવામાં આવે. પછી આટલા શોધનકથી શોધિત કરવામાં આવે. તેમાં શોધનકને પ્રતિપાદન અર્થે બીજી ગાથા છે - અહીં જે નક્ષત્રનું અર્ધોત્ર, તે ૬૭ વડે શોધિત કરીએ અને જે નક્ષત્ર સમહોત્ર છે, તે બે-ગુણાં ૬૭ વડે ૧૩૪ થાય. તે શોધિત કરીએ. જે વળી નાગને હરાદ્ધ ક્ષોત્ર, તે ત્રણગુણાથી ૬-એટલે આવે ૨૦૧ વડે શોધિત કરીએ. અહીં સૂર્યના પુષ્યાદિ નક્ષત્રો શોધવા અને ચંદ્રના અભિજિતાદિ. તેમાં સૂર્યનક્ષત્રયોગ વિચારણામાં પુષ્ય વિષયક-૮૮ શોધવા. ચંદ્રનક્ષત્ર યોગ વિચારણામાં અભિજિતમાં ૪ર-શોધવા. આટલાં અદ્ધક્ષેત્ર, સમકોણ, હત્યક્ષેત્ર વિષય શોધનક શોધીને જે ઉકત પ્રકારથી નક્ષત્ર શેષ રહે છે - સર્વ પ્રકારે શુદ્ધિને પામતા નથી, તે ન સૂર્યના અને ચંદ્રના નિયમથી જાણવા. ક્યાં ? બીરે ઋતુ સમાપ્તિમાં. આ ત્રણે કરણગાથાનો અક્ષરાર્થ કહ્યો, હવે કરણ ભાવના કરાય છે - તેમાં પહેલી ઋતુ ક્યા ચંદ્રનક્ષત્રમાં સમાપ્તિને પામે છે, એ જિજ્ઞાસામાં અનંતર કહેલ ૩૦૫ પ્રમાણ ધવરાશિ લેવી. તે એક વડે ગુણતાં તે જ થાય છે. તે જ ધવરાશિ થાય. તેમાં અભિજિત-૪રથી શુદ્ધ થતાં. પછી રહે છે - ૨૬૩. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધ થાય. બાકી રહ્યા - ૧૨૯. તેના વડે ધનિષ્ઠા શુદ્ધ થતું નથી. તેથી આવેલ-૧ર૯ ના ૧૩૪ ભાગના ધનિષ્ઠાને અવગાહીને ચંદ્ર, પહેલી સૂર્યમwતુને પૂર્ણ કરે છે. જો બીજી સૂર્ય તુની જિજ્ઞાસામાં તે ધુવરાશિ ૩૦૫ પ્રમાણ ત્રણ વડે ગુણીએ, તેથી આવશે-૯૧૫. તેમાં અભિજિતુ ૪૨-શોધિત થયા. પછી રહેશે-૮૭૩. પછી ૧૩૪ વડે શ્રવણ શુદ્ધિને પામે. બાકી રહેશે-૭૩૯. તે પણ ૧૩૪ વડે ઘનિષ્ઠા શુદ્ધ થાય. તેરી આવે છે - ૬૦૫. તે પણ ૬૭-વડે શતભિષજુ શુદ્ધ થાય. પછી રહેશે-૧૩૮. તેમાંથી પણ ૧૩૪-વડે પૂર્વાભાદ્રપદ શુદ્ધ થાય. તેથી રહેશે-૪૦૪. તેમાંથી પણ ૨૦૧ વડે ઉત્તરા ભાદ્રપદ શુદ્ધ થાય. બાકી રહેશે-૨૦3. તેમાંથી પણ ૧૩૪થી રેવતી શુદ્ધ થાય છે. પછી રહે છે - ૬૯. પછી આવેલ અશ્વિની નક્ષત્રના ૬૯ને ૧૩૪ ભાગથી અવગાહીને બીજી સૂર્ય ઋતુને ચંદ્ર પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બાકીની ઋતુમાં પણ ભાવના કરવી. ૩૦મી સૂર્ય ઋતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ ૩૦૫ સંખ્યાને ૬૯ વડે ગુણીએ. તેથી આવે છે - ૧૩,૯૯૫. તેમાં ૧૩૬ વડે ૬૧ નક્ષત્ર પયય શુદ્ધ થાય છે. પછી ૩૬૬૦ને ચાર વડે ગુણીને પછી શોધિત કરીએ. પછી રહે છે - 33૫૫. તેમાંથી ૩૨૫ વડે અભિજિતથી મૂળ પર્યાના નક્ષત્રો શુદ્ધ કરાતાં રહે છે ૧૩. તેના વડે પૂર્વાષાઢા શુદ્ધ થતું નથી. તેથી આવેલ ૧૩૦/૧૩૪ ને પૂર્વાષાઢાના હોતા અવગાહીને ચંદ્ર ૩૦મી સૂર્યગકતુને પસિમાપ્ત કરે છે. (તેમ જાણવું.] હવે સૂર્યનક્ષત્ર યોગ ભાવના કરાય છે. તે જ ૩૦૫ પ્રમાણ ઘુવરાશિ, પહેલી સૂર્ય ઋતુ જિજ્ઞાસામાં એક વડે ગુણીએ તેથી તે જ સંખ્યા આવશે. તેથી પુષ્યના સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ હોતા ૮૮ શુદ્ધ થતાં રહેશે-૨૧૩. પછી ૬૩ વડે આશ્લેષા શુદ્ધ થતાં બાકી રહેશે૧૫૦, તે પણ ૧૩૪-વડે મઘા શુદ્ધ થાય છે. પચી બાકી રહેશે-૧૬. પછી આવેલ પૂર્વાફાગુની નક્ષત્રના-૧૬. તે ૧૩૪ ભાગ વડે અવગાહીને સૂર્ય પહેલી સ્વ ઋતુને પૂર્ણ કરે છે. બીજી સૂર્ય ઋતુની જિજ્ઞાસામાં તે ઘુવરાશિ-૩૦૫ પ્રમાણને ત્રણ વડે ગુણીએ, આવશે-૯૧૫. તેથી ૮૮ વડે પુષ્ય શુદ્ધિને પામે છે. પછી રહેશે-૮૩૭. તેમાંથી ૬૭ વડે આશ્લેષા શુદ્ધ થાય છે. બાકી રહેશે-૭૬૦. તેમાંથી ૧૩૪ વડે મઘા શુદ્ધ થાય છે. પછી રહેશે-૬૨૬. તેમાંથી ૧૩૪ વડે પૂર્વા ફાગુની શુદ્ધ થતાં, પછી રહેશે-૪૯૨. તેમાં પણ-૨૦૧ વડે ઉત્તરા ફાલ્સની શુદ્ધ થાય છે. પછી રહેશે-૨૧. તેમાંથી પણ ૧૩૪ વડે હસ્ત શુદ્ધ થાય છે, પછી રહે છે - ૧૫૩. તેમાંથી પણ ૧૩૪ વડે ચિબા શુદ્ધ થાય છે. પછી રહેશે-૨૩. આવેલ સ્વાતિના - ૨૩/ક ભાગને અવગાહીને સૂર્ય બીજી ઋતુ પૂર્ણ કરે છે. એ પ્રમાણે બાકીની ઋતુઓ પણ કહેવી. બીશમી સૂર્યમકતુની જિજ્ઞાસામાં તે જ ધુવરાશિ-૩૦૫ પરિમાણને ૬૯ વડે ગુણતાં આવશે-૧૩,૯૯૫. તેમાં ૧૪,૬૪૦ વડે ચાર પરિપૂર્ણ નક્ષત્ર પયય શુદ્ધ થતાં બાકી રહેશે ૩૩૫૫. તેમાંથી ૮૮ વડે પુષ્ય શોધિત થતાં, બાકી રહેશે - ૩૨૬૭. તેમાંથી ૩૫૮ વડે આશ્લેષાદિથી મૃગશિર સુધીના નક્ષણો શુદ્ધ થતાં બાકી રહેશે૯. તેના વડે આદ્રા નક્ષત્ર શુદ્ધ ન થાય. તેથી આવેલ ૬૧૩૪ ભાગથી આદ્રનિા હોતા નવને ગ્રહીને સૂર્ય ગીશમી સ્વ હતું પૂર્ણ કરે છે. એ પ્રમાણે સૂર્ય ઋતુ કહી. હવે ચંદ્ર તુના ૪૦૨, તેથી કહે છે - એક નક્ષત્ર પયયિમાં ચંદ્રની છ હતુઓ થાય છે અને ચંદ્રના નામ પર્યાયો એક યુગમાં-૬૭ સંખ્યક થાય છે. તે ૬૭ને છ વડે ગુણતાં, થાય ૪૦૨. આટલી ચંદ્રઋતુઓ એક યુગમાં થાય. કહ્યું છે કે - એક એક ચંદ્ર ગડતુનું પરિમાણ પરિપૂર્ણ ચાર અહોરાત્ર અને પાંચમાં અહોરમના 35૬૭ ભાગ - ૪ - 349 છે. આ પ્રમાણ કઈ રીતે જાણવું? તે કહે છે - અહીં એક નક્ષત્ર પર્યાયમાં છ ઋતુઓ પૂર્વે જ અનંતર કહેલી છે. નક્ષત્ર પર્યાય, ચંદ્ર વિષયનું પરિમાણ ૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧/૩ ભાગ છે. તેમાં અહોરાત્રને છ વડે ભાગ દેતાં ચાર અહોરાત્ર પ્રાપ્ત થાય છે. બાકી રહે છે – ત્રણ. તેના ૬૭ ભાગ કરવાને માટે ૬૩ વડે ગુણતાં આવે છે - ૨૦૧. પછી ઉપરના ૨૧ ભાગો ઉમેરીએ. તેથી આવશે-૨૨૨, તેને છ ભાગ વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે - 3 ભાગ. તેની ચંદ્ર ઋતુ લાવવાને માટે પૂર્વાચાર્યો વડે આ કરણ કહેલ છે – અહીં વૃત્તિકારશ્રીએ બે ગાથાઓ નોંધી પછી તેની વ્યાખ્યા કરેલી છે, તે વ્યાખ્યા આ પ્રમાણે છે –

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223