Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 184
________________ ૧૩/-/૧૦૯ ૧૨૯ ૧૩n સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ [હવે આ શબ્દોની વ્યાખ્યા કહે છે –]. પ્રિ સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશન, કે સર્વ અત્યંતર મંડલથી બહાર ગમન, ચંદ્રમાનો પ્રગટતામાં ઉપચય. ક યયોત સ્વરૂપ વૃદ્ધિ અભાવ. આના વડે અનવસ્થિત - સંસ્થાન, અભિગમન નિક્રમણને આશ્રીને અનવસ્થાન, વૃદ્ધિ, નિવૃદ્ધિની અપેક્ષાથી સંસ્થાન-આકાર જેનો છે, તેતવારૂપ સંસ્થિતિ, તથા પરિર્દશ્યમાન ચંદ્ર વિમાનના અધિષ્ઠાતા વિદુર્વણ ઋદ્ધિ-પ્રાપ્ત, * રૂપવાનું, - X - ચંદ્ર દેવ કહેવો - x છે પ્રાકૃત-૧૪ છે - X - X - છે એ પ્રમાણે તેરમું પ્રાભૃત કહ્યું. હવે ચૌદમું કહે છે. તેનો આ અધિકાર છે. જેમકે – “ક્યારે જ્યોના પ્રભૂત થાય છે” તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂઝ-૧૧૦ : ક્યારે તે જ્યોના [ચંદ્ર પ્રકાશ ઘણો કહેલ છે, તે કહેવું ? તે જ્યોત્સના શિકq] પક્ષમાં જ્યોસ્તા ઘણી હોય તેમ હેલ છે એવું કહેવું? તે અંધકાર (કૃષ્ણ) પક્ષ કરતાં જ્યોની ઘણી હોય તેમ કહેલ છે, એમ કહેવું છે તે અંધકાર પક્ષથી જ્યોત્સના પક્ષમાં જ્યોના[ચંદ્રપ્રકાશ ઘણો હોય તેમ કહેલ છે, એવું સ્વિશિષ્યોને કહેવું ? [ત્યારે કહે છે -3 ધકાર કૃષ્ણ પક્ષથી જ્યોના [શુકલ] પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪૪ર મુહૂર્ત અને એક મુદ્દા ૧૪૬/૬ર ભાગમાં, જેમાં ચદ્ધ વિકૃત થાય છે. તે આ મુનિ દીપરત્નસાગરે કરેલા પ્રાભૃત-૧૩નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ રીતે – પહેલા દિવસે પહેલો ભાગ, બીજા દિવસે બીજો ભાગ યાવતુ પંદરમાં દિવસે પંદરમો ભાગ, એ પ્રમાણે નિચે આંધકાર પક્ષથી જ્યોના પક્ષમાં જ્યોના અધિક કહેલી છે. જ્યોના પક્ષમાં તે જ્યોના કેટલી અધિક કહેલી છે તેમ કહેવું ? તે પરિત અસંખ્ય ભાગ છે. તે અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું ? તે અંધકાર પક્ષમાં ઘણો અંધકાર કહેલ છે. તે અંધકાર પક્ષમાં અંધકાર કેટલો અધિક કેટલો છે, તેમ કહેવું ? તે જ્યોના પક્ષથી અંધકાર પક્ષમાં અંધકાર અધિક કહેલ છે, તેમ વિ શિષ્યોને કહેવું. તે જ્યોના પક્ષથી અંધકાર પક્ષ અંધકારમાં કેટલો અધિક કહેલ છે, તેમ કહેવું તે જ્યોના પક્ષથી અંધકાર પક્ષમાં ગમન કરતો ચંદ્ર ૪ર મુહૂર્ત અને એક મહત્ત્વના ૧૪૬/૬ર ભાગમાં જ્યાં ચંદ્ર રજિત થાય છે, તે આ પ્રમાણે - પ્રથમ દિવસે પ્રથમ ભાગ, બીજે દિવસે બીજો ભાગ યાવ4 પંદમાં દિવસે પંદરમો ભાગ. એ પ્રમાણે નિશે જ્યોના પક્ષથી આંધકારપક્ષમાં આંધકાર અધિક કહેલો છે, તેમ કહેતો. તે કેટલાં આંધકારપક્ષમાં અંધકાર કહેલ છે, તેમ કહેવું ? પરિત્ત, અસંખ્યાત ભાગમાં. • વિવેચન-૧૧૦ - કયા કાળે ભગવન્! આપે જયોસ્તા ઘણી કહેલી છે, તેમ કહેવું ? ભગવંતે [24/9]

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223