Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 189
________________ ૧૫/-/૧૧૩ ૧૩૯ મંડલના ૩૫/૧ર૪ ભાગ ગતિ કેર છે. તે અભિવર્ધિત માસથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ૧૫ મંડલ અને મંડલના ૮૩/૧૮૬ ભાગ ગતિ કરે છે. તે અભિવર્ધિત માસથી સૂર્ય કેટલાં મંલ ગિ કરે છે ? ૧૬-મંડલ અને પ્રિભાગનૂન ર/૧ર૮ થી મંડલને છેદીને ગતિ કરે છે. તે અભિવર્ધિત માસથી ના કેટલાં મંડલ ગતિ કરે છે ? ૧૬-મંડલ અને ૪૭ ભાગ અધિક ૧૪૮૮ મંગલ છેદીને ગતિ કરે છે. વિવેચન-૧૧૩ - - x • નક્ષત્ર માસથી ચંદ્ર કેટલાં મંડલ ચરે છે, એમ ગૌતમે પ્રશ્ન કરતાં, ભગવંતે કહ્યું – ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૧૩/૬૩ ભાણ, એ કેવી રીતે જાણવું ? તેના ઉત્તર આપે છે - શિક બળથી. તે આ રીતે- જો ૬૭ નક્ષત્ર માસ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો એક નમ્ર માસથી શું પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના-૬૮૮૪/૧. અહીં અંત્ય સશિ વડે ગુણતાં, તે જ આવે - ૮૮૪ x ૧ = ૮૮૪. તેને ૬૭ વડે ભાગ દેતા - ૮૮૪ ૬૩ = ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૧૩/૬૩ ભાગ પ્રાપ્ત થાય છે. - x• સૂર્ય વિષયક પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - તેર મંડલ અને ચૌદમાં મંડલના ૪૪/૬૩ ભાગ. તે આ રીતે- જો ૬૭નps માસવર્ડ૯૧૫ મંડલો સૂર્યના પ્રાપ્ત થાય, તો એક નમ્ર માસ વડે કેટલાં મંડલો પ્રાપ્ત થાય ? રાશિ પ્રણની સ્થાપના - ૬૯૧૫/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણીએ, પછી આધ શશિ વડે ભાગ દઈએ તો - ૧ X ૯૧૫ - ૬ થશે. તે રીતે પ્રાપ્ત થશે. ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૪૪/૬૩ ભાગ - ૧૩/૪૪/૬૭. - x - નબ વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું - તેર મંડલ અને ચૌદમાં મંડલના સાર્ધ - ૪૭/૬૭ ભાગ ચરે છે. તે આ રીતે- જો ૬૩ નાતુ માસ વડે ૧૮૩૫ અધમંડલ નક્ષત્રના પ્રાપ્ત થાય, તો એક નક્ષત્ર માસથી કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ શશિ સ્થાપના - ૬૭/૧૮૩૫/૧ અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણીએ, પછી આધ શશિ વડે ભાગ દેતા - ૧ x ૧૮૩૫ ૬૩. તેથી પ્રાપ્ત થશે ૨૭ અર્ધમંડલ અને ૨૮માં અધમંડલના ૨૬/૬૭ ભાગ - ૨ ૨૬/૬૩ . પછી બે અર્ધમંડલ વડે એક મંડલ થતાં, તેની રાશિના અડધાં કરતાં પ્રાપ્ત થશે ૧૩-મંડલ અને ચૌદમાં મંડલમાં સાર્ધ - ૪૬/૬૩ ભાગો. હવે ચંદ્રમાસને આશ્રીને ચંદ્રાદિની મંડલ નિરુપણાને કરે છે - X- ચંદ્રમાસ વડે પૂવોક્ત સ્વરૂપથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે? ભગવંતે કહ્યું -x- ચતુભગ સહિત ચૌદ મંડલો અને મંડલના ૧/૧૨૪ ભાગ. અહીં શું કહેવા માંગે છે? પરિપૂર્ણ ચૌદ મંડલ અને પંદરમાં મંડલના ચતુભગ અથતુ ૧૨૪ના ૩૧ ભાગ પ્રમાણ એક અને ૧૨૪ ભાગ - ૩૨, પંદરમાં મંડલના ૧૨૪ ભાગોમાં ચંદ્ર ગતિ કરે છે, તે આ ૧૪૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રીતે - જો ૧૨૪-૫ર્વ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વો વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના • ૧૨૪/૮૮૪/૨. અહીં અંત્ય સશિ રૂપ-બે વડે મધ્યરાશિને ગુણતાં - ૮૮૪ x ૨ = ૧૩૬૮. સંખ્યા પ્રાપ્ત થશે. તેને ૧૨૪ વડે ભાણદેતા - ૧૩૬૮ ૧૨૪ તેથી ૧૪-મંડલ અને પંદરમાં મંડલના 3૨/૧૨૪ ભાગ પ્રાપ્ત થશે. તેથી તે રાશિ આવશે - ૧૪/૩૨/૧૨૪. -Xસૂર્ય વિષયક પ્રશનસૂત્ર સુગમ છે. •x• ચતુભગ ન્યૂના પંદર મંડલ અને મંડલના ૧/૧૨૪ ભાગ ચરે છે. અહીં શું કહે છે ? ચૌદ મંડલ પરિપૂર્ણ, પંદરમાં મંડલના ૯૪/૧૨૪ ભાગ ચરે છે. તે આ રીતે- જો ૧૨૪ પર્વ વડે ૯૧૫ મંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના- ૧૨૪/૧૫/૨. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં ૯૧૬ x ૨ = ૧૮૩૦ની સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યાને આધ શશિ - ૧૨૪ વડે ભાગ દેતા - ૧૮૩૦ ૧૨૪. પ્રાપ્ત થશે ૧૪ મંડલ અને પંદરમાં મંડલમાં ૯૪/૧૨૪ ભાગ. અર્થાત્ ૧૪/૯૪/૧૨૪. • x " નક્ષત્ર વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું- -x-ચતુભગ ન્યૂન પંદરમંડલ અને મંડલના ૬/૧૨૪ ભાગ ચરે છે. અહીં શું કહેવા માંગે છે ? પરિપૂર્ણ ચૌદ મંડલો અને પંદરમાં મંડલમાં ૯૯/૧૨૪ ભાગ અ ૧૪/ ૯૯/૧૨૪ ભાગ ચરે છે. તે આ રીતે જો ૧૨૪ પોં વડે ૧૮૩૫ અર્ધમંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વો વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના - ૧૨૪/૧૮૩૫/૨. અહીં અંત્ય સશિ ‘બે' વડે મધ્ય રાશિને ગુણવી - ૧૮૩૫ x ૨ = ૩૬૩૦ સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યાને આધ રાશિ૧૨૪ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સંખ્યા થસે-૨૯ અને શેષ વધશે-૩૪. આ અર્ધમંડલગત પરિમાણ છે. બે અર્ધમંડલ વડે એક પરિપૂર્ણ મંડલ થાય. તેથી આ રાશિને બે વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે ચૌદ મંડલ અને પંદરમાં મંડલના ૯૯/૧૨૪ ભાગ. તેથી રાશિ - ૧૪/ I૧૨૪ વાય. હવે ઋતુમાસને આશ્રીને - કર્મમાસથી ચંદ્ર કેટલાં મંડલ ચરે છે? ભગવંત કહ્યું – ચૌદ મંડલ અને પંદરમાં મંડલના 39/૧ ભાગ. તે આ રીતે - જો ૬૧કમમાસ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો એક કર્મમાસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય? ત્રણ રાશિની સ્થાપના આ રીતે - ૬૧/૮૮૪/૧. અહીં અંત્ય સશિ ચોક વડે મધ્ય રાશિને ગુણીએ. ૮૮૪ x ૧ = ૮૮૪ જ પ્રાપ્ત થશે. તેને ૬૧ વડે ભાગ દેતાં ૮૮૪ ૬૧, તેનાથી પરિપૂર્ણ ૧૪ મંડલ અને પંદરમાં મંડલના 3 ભાગ પ્રાપ્ત થતાં-શશિ આવશે - ૧૪/૭/૧ * * * સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - પંદર પરિપૂર્ણ મંડલો ચરે છે. તે આ રીતે- જો ૬૧-કર્મમાસ વડે ૯૧૫ સૂર્ય મંડલો પ્રાપ્ત થાય, તો એક

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223