Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 172
________________ ૧૨/-/૧૦૪ પર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૭માંના એક મુહૂર્તના નક્ષત્રપર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૭માંના એક મુહૂર્તના /૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ. પછી એમાંથી ૩૦૯ મુહૂર્તના એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિત્થી રોહિણી પર્યન્તના નક્ષત્રો શુદ્ધ તયા. ૧૦૫ પછી રહેલ ૧૮ મુહૂર્તોના એક મુહૂર્તના ૨૨/૬૨ ભાગો, એકના ૬૨ ભાગના ૧૪/૬૭ ભાગો અર્થાત્ ૧૮/૨૨/૬/૧૪/૬૭ આટલા વડે મૃગશિર શુદ્ધ ન થાય. તેથી આવેલ મૃગશિર નક્ષત્ર ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૩/૬૭ ભાગ બાકી રહેતા બીજી શ્રાવણ માસ-ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. ? હવે સૂર્યનક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર-નિર્વચનસૂત્ર કહે છે – તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરીને, તે બીજી વાર્ષિકી આવૃત્તિ જોડે છે ? ભગવંતે કહ્યું - x - પુષ્પ વડે યુક્ત છે. - x - પુષ્પના ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૩૩-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. આ સૂર્યના દશ અયન વડે પાંચ સૂર્યનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે. બે અયન વડે એક. તેમાં ઉત્તરાયણ કરતાં બધાં જ અભિજિત્ નક્ષેત્ર સાથે યોગ કરે છે. દક્ષિણાયન કરતાં પુષ્ય સાથે કરે છે. તે પુષ્યના ૧૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૩/૬૭ ભાગો બાકી રહેતા. તથા કહ્યું છે કે – સૂર્ય પુષ્ય યોગથી ઉપગતથી અત્યંતર લઈ જાય છે, બધી આવૃત્તિઓને શ્રાવણ માસમાં કરે છે. તેથી પુષ્ય સાથે ઈત્યાદિ કહેલ છે. હવે ત્રીજી શ્રાવણમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – તે સુગમ છે. ભગવંત કહે છે – તે વિશાખાનક્ષત્ર સાથે જોડાઈ ચંદ્ર ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે ત્રીજી આવૃત્તિ પ્રવર્તન સમયે વિશાખા નક્ષત્રના ૧૩-મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગમાં એકના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૪૪-ચૂર્ણિકા ભાગ બાકી રહે છે. તે આ રીતે - ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પૂર્વ-પ્રદર્શિત ક્રમની અપેક્ષાથી પાંચમી, તેથી તે સ્થાને પાંચ લેવા. તે રૂપન્સૂન કરવા. તેથી આવશે-ચાર, તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ ૫૭૩/૩/૬/૬/૬/ ગુણીએ. તેથી આવશે ૨૨૯૨ મુહૂર્તોના ૪૪ મુહૂર્તગત ૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૪/૬૩ ભાગ - ૨૨૯૨/૧૪૪ ૨૪/૬૭ પછી આમાંથી ૧૬૩૮ મુહૂર્ત અને ૪૮/૬૨ મુહૂર્ત વડે ૬૨ ભાગ ગતના ૬૭ ભાગોના ૩૨૦૦ વડે બે પરિપૂર્ણ નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય છે. પછી રહે છે ૬૫૪ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૯૪ના ૧/૬૨ ભાગના ૨૬/૬૭ ભાગ - ૬૫૪/ ૯૪/૨૬, પછી આમાંથી ૫૪૯ મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગમાંના ૧/૬૨ ૧૦૬ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે અભિજિતાદિથી ઉત્તર ફાલ્ગુની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૧૦૫ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૬૯માંના ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગો. તેમાં ૬૨ વડે ૬૨ ભાગોથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય છે, પછી રહે છે - /૬૨ ભાગ. પ્રાપ્ત મુહૂર્ત મુહૂર્ત રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૦૬ મુહૂર્ત. પછી ૭૫ મુહૂર્તો વડે હસ્તથી સ્વાતિ સુધીના ત્રણ નક્ષત્રો શુદ્ધ થાય છે. પચી બાકી રહે છે - ૩૧ મુહૂર્તો, આવેલ વિશાખાનત્રના ૧૩ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૪/૬૩ ભાગો બાકી રહેતા ચંદ્ર ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. હવે સૂર્ય નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર અને નિર્વચન સૂત્ર કહે છે – પ્રશ્ન અને ઉત્તર સૂત્ર બંને સુગમ છે. હવે ચોથી આવૃત્તિના વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે, તે સુગમ છે. ભગવંતે કહ્યું – રેવતી વડે યુક્ત ચંદ્ર ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે રેવતીનક્ષત્રના ૨૫-મુહૂર્તો ૩૨/૬૨ ભાગ મુહૂર્તના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના ૨૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે આ રીતે - પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી શ્રાવણમાસ ભાવિની ચોથી આવૃત્તિ સપ્તમી છે. તેથી ૭ લઈએ. તે રૂપ ન્યૂન કરીએ. તેથી આવે છ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬. તેની સાથે ગુણીએ તેથી આવશે - ૩૪૩૮ મુહૂર્તોના, મુહૂર્તગતના ૬૨ ભાગોના ૨૧૬. તેમાં ૧/૬૨ ભાગના ૩૬/૬૭ ભાગો. પછી આમાંથી ૩૨૬૭ મુહૂર્તોના અને મુહૂર્તગતના ૬૨-ભાગોના ૯૬/૬૨ ભાગના હોતા ૬૭ ભાગોના ૨૬૪ સહિતથી ચાર નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય. પછી રહેશે ૧૬૨ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગના ૧૧૬ અને ૧/૬૨ ભાગના ૪૪/૬૩ ભાગો.૧૬૨/૧૧૬/૪૦. પછી ૧૫૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગો વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે - ૧૫૯/૨૪/૬૬ અભિજિત્થી ઉત્તર ભાદ્રપદા સુધીના નક્ષત્રો ફરી શુદ્ધ થાય છે. પછી રહેશે - ત્રણ મુહૂર્ત અને મુહૂર્તગત ૧/૬૨ ભાગ, તેમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૭ ભાગ. ૬૨ વડે દુર ભાગથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્ત રાશિમાં ઉમેરીએ. ચાર મુહૂર્ત થાય. એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગ. તેમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૭ ભાગો. ૪/૨૯/૪૧, તેથી આવેલ રેવતી નક્ષત્ર-૨૫ મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૩૨/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૬/૬૭ ભાગો બાકી રહેતાં ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. તે સમયે સૂર્યનક્ષત્ર વિષય પ્રશ્ન-નિર્વચન બંને સૂત્રોને પૂર્વવત્ ભાવના કરી લેવી.

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223