Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 148
________________ ૧૦/૨૨/૪ ૫૮ શોધિત કરાય છે. તેમાં ૬૬માંથી તવ મુહૂર્ત શોધિત થતાં પછી રહેશે - ૫૭, તેમાંથી એક મુહૂર્ત લઈને ૬૨-ભાગી કરાતા અને ૬૨-ને પણ બાસઠ ભાગ રાશિમાં પાંચ રૂપે ઉમેરતાં થશે ૬9ના ૬૨ ભાગો. તેમાંથી ૨૪ શોધિત કરતા રહેશે-૪૩. તેમાં એક સંખ્યા લઈને ૬૩-ભાગ કરીએ અને તે ૬૭-ભાગો પણ ૬૭ ભાગમાં ઉમેરીએ તો ૬૮/૬૭ ભાગ થશે. તેમાંથી ૬૬ને શોધિત કરતા રહેશે એ૬૭ ભાગ. પછી તે ૩૦-મુહૂતોં વડે શ્રવણ નક્ષત્ર આવે. ત્યારપછી રહેશે ૨૬-મુહd. પછી આ આવેલ ધનિષ્ઠા નક્ષત્રના ત્રણ મુહમાં એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૬/૬૭ ભાગ રહેતાં પહેલી પૂર્ણિમા પરિસમાપ્તિને પામે છે. હવે સૂર્ય નક્ષત્ર યોગ પૃચ્છા - તે સમયમાં કે જે સમયે ધનિષ્ઠા નક્ષત્ર ચંદ્ર વડે યુકત થઈ ચચોક્ત શેષને પરિસમાપ્ત કરે છે, તે ક્ષણે. સૂર્ય કયા નક્ષત્ર વડે યુક્ત થઈ પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું - ત્યારે પૂર્વાફાલ્ગની વડે • x • ત્યારે પૂર્વ ફાગુનીના ૨૮ મુહૂર્તી અને એક મુહૂર્તના 3૮/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તે રીતે 3-ચૂર્ણિકા ભાગો રહેતા. તેથી કહે છે - તે જ ૬૬-મુહૂર્તો અને એક મુહૂર્તના ૫/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૧/૬૨ ભાગ, એ રીતે આ પ્રમાણે ધુવરાશિ - ૬૬/૫૧ લેવી. લઈને એક વડે ગુણીએ, એક વડે ગુણતાં તે જ થાય છે. પચી તેથી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩/૬૨ ના ૧/૬૨ ભાગના 33/૬૭ ભાગ – ૧૯/૪૩/33 એ પ્રમાણે શોધિત થાય. ધે આટલા પ્રમાણના પુષ્ય શોધનકની ઉત્પતિ કઈ રીતે છે, તે કહે છે - અહીં પૂર્વયુગ પરિસમાપ્તિ વેળામાં પુષ્યના ૨૩/૬૭ ભાગ પરિસમાપ્ત થયા અને ૪૪ બાકી રહ્યા. પછી તે ૪૪/૬૩ ભાગના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે • ૧૩૨૦, તેને ૬૩ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થાય-૨૧-મુહર્તી શેષ રહેશે - ૪૩. તેના ૬૨ ભાણ લાવવા માટે ૬૨ વડે ગુણીએ, તેથી આવશે - ૨૯૧૪. તેને ૬૭ વડે ભાગતા પ્રાપ્ત થશે ૪૩/૬ર તેમાં ૧/૬૨ ભાગના 33/૬૭ ભાગ. આ ઘુવરાશિ શોધિત કરવી. તે આ રીતે – - ૬૬-મુહૂતથિી ૧૯ મુહૂર્ત શુદ્ધ થતાં પછી રહેલ ૪માંથી એક મુહર્ત લઈએ. પછી રહે છે - ૪૬, ગૃહિત મુહૂર્તના ૬૨-ભાગ કરીને ૬૨ ભાગ રાશિમાં પંચક રૂપ ઉમેરીએ. થશે ૬૨૬૩ તેમાંથી ૪૩ શોધિત કરતાં પછી રહેલ ૨૪માંથી એક સંખ્યા ગ્રહણ કરતાં રહે-૨૩, ગૃહિત સંખ્યાના ૬૩-ભાગો કરાય છે અને કરીને ૬૩-ભાગ એકમાં ઉમેરીએ. તેથી આવશે - ૬૮/૬૭ ભાગ. તેમાંથી ૩૩ શોધિત કર્યા. પછી રહેશે - ૩૫. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા અને ૩૦ મુહૂર્ત વડે મઘા શોધિત થાય છે. ત્યારપછી રહેલ એક મુહર્ત અને એક મુહૂર્તના ૨૩/૬૨ ભાગો, તેમાંના | ૬૨ ભાગના 3૫/૬૩ ભાગ. અર્થાત્ સંખ્યા આવશે - ૧૨૩|૩૫. સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ઉક્ત સંખ્યાથી આવેલ - પૂવ ફાગુનીનક્ષત્રના અઠ્ઠાવીસ મુહૂર્તામાં એક મુહૂર્તના 3૮/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૩૨૬૭ ભાગ બાકી રહેતાં સૂર્ય પહેલી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. આ સૂર્ય મુહૂર્ત છે, એવા સ્વરૂપના ૩૦-સૂર્ય મુહૂર્ત વડે તેર અહોરણ અને એક અહોરમના બાર વ્યવહારિક મુહૂર્તા થાય. આ પ્રમાણે એક દિવસની ભાગ ગણના કરી, શેષ સ્થિત દિવસ ગણના પૂર્વ ફાગુની નક્ષત્રની સ્વયં કરવી જોઈએ. એ પ્રમાણે ઉત્તર સૂત્રોમાં પણ સૂર્ય નક્ષત્ર યોગની ભાવના કરવી. પછીનું પ્રમ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - X • x - ઉત્તરાપથ્યપદા વડે. • x • તે પૌષ્ઠપદાના ૨૭ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેનાથી ૬૪-ચૂર્ણિકા ભાગો શેષ રહે છે. તેથી કહે છે - તે જ યુવરાશિ ૬૬/૫/૧ થાય છે. હવે તેને બીજી પૂર્ણિમાની વિચારણામાં બે વડે ગુણવામાં આવે છે. તેથી મુહૂર્તો આવે છે - ૧૩૨. એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગો અને ૧/૬૨ ભાગના ૨૬૭ ભાગ. ત્યારપછી પૂર્વ રીતિથી અભિજિત નક્ષત્રના નવ મુહર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ અને ૧૬ર ભાગના હોતા ૬૬/૬૭ ભાગો શોધિત કરાયા છે, તેથી આવશે ૧૨૨ અને એક મુહૂર્તના ૪૭/૬ર ભાગો અને ૧૬૨ ભાગના 3/ ૬૩ ભાગ આવશે. ત્યારપછી ૩૦ મુહૂર્ત વડે શ્રવણ અને ૩૦ મુહૂર્ત વડે ઘનિષ્ઠા, ૧૫-મુહૂર્ત વડે શતભિષા, ૩૦ મુહૂર્ત વડે પૂર્વાભાદ્રપદા શોધિત થાય છે. પછી રહે છે - ૧૭ મુહૂર્ત. બાકી પૂર્વવત્ ૧૭/૪/૩ અર્થાત્ ૧૭/૪/૬૨૩૬૭ તેથી આવેલ ઉત્તરભાદ્રપદા નક્ષત્રના ૨૭મુહૂર્તી અને એક મુહૂર્તના ૧૪/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૪૬/૬૩ ભાગ બાકી રહેતા બીજી પૂર્ણિમા પરિસમાપ્ત થાય છે. હવે આ જ પૂર્ણિમાના સૂર્ય નક્ષત્ર યોગને વિશે પૂછે છે - તે પ્રશ્ન સુગમ છે, ભગવંત કહે છે - x • ઉત્તરા ફાલ્ગની વડે. ઉત્તરા ફાગુનીને તે દ્વિતીય પૂર્ણિમા પરિસમાપ્તિ વેળામાં ૩-મુહૂર્તી અને એક મુહૂર્તના 33/૬૨ ભાગ તથા ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના ૩૧-ચૂર્ણિકા ભાગો બાકી રહે છે. તેથી કહે છે, તે જ ઘુવરાશિ લેવી - ૬૬/૫/૧, લઈને બીજી પૂર્ણિમાની હવે વિચારણા કરતાં બે વડે ગુણતાં, આવશે ૧૩૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૦/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ. - ૧૩૨/૧૦/૨. પછી આનાથી પુષ્ય શોધનક ૧૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગો અને ૧૬૨ ભાગના 33/૬૭ ભાગ – ૧૯|૪૩|33. એ રીતે આ પરિમાણ પૂર્વની રીતિથી શોધિત કરવું. ત્યારપછી રહેલ ૧૧૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૮/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના 3૬/૬૩ ભાગ – ૧૧૨૨૮|૩૬. ત્યારપછી ૧૫-મુહૂર્ત વડે આશ્લેષા, ૩૦-મુહૂર્ત વડે મઘા, ૩૦-મુહૂર્ત વડે પૂર્વાફાલ્ગની શોધિત થશે. પછી મુહૂર્ત રહેશે-૩૭. તે પૂર્વવત્ જાણવું. પછી આવેલ

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223